- નેશનલ
અવકાશમાં ભારતની જાસૂસી ક્ષમતા વધશે, પાંચ વર્ષમાં 52 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરશે…
બેંગલુરુ: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે વિશ્વને તેની આતંક વિરોધી પ્રતિબદ્ધતા અને શક્તિથી વાકેફ કરાવ્યું છે, તો બીજી તરફ તે તેની સંરક્ષણ ક્ષમતાને વધુ વધારવાની યોજના પર…
- નેશનલ
‘…અમે સંયમ જાળવીશું’ પાકિસ્તાનના વિદેશ પ્રધાને તણાવ ઓછો કરવાની ઇચ્છા દર્શાવી…
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદ સામે મજબુત કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ રોકેટમારો કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં સંપૂર્ણપણે નષ્ટ કર્યા હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન પ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા…
- IPL 2025
કોલકાતાના 179/6 બાદ ચેન્નઈએ ઝીરોમાં બે વિકેટ ગુમાવી…
કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન કર્યા હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના 48 રન હાઇએસ્ટ હતા. ચેન્નઈએ શરૂઆતના બે ધબડકા સાથે શરૂઆત કરી…
- મનોરંજન
‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ની ફિલ્મની રિલીઝ પર કોર્ટનો સ્ટે યથાવત્…
મુંબઈ: ‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ અથવા ‘શાદી કે ડિરેક્ટર કરણ જોહર’ શીર્ષક હેઠળની ફિલ્મની રિલીઝ પરનો સ્ટે બૉમ્બે હાઇ કોર્ટે આજે યથાવત્ રાખતા કહ્યું હતું કે ફિલ્મના શીર્ષક દ્વારા ફિલ્મ નિર્માતા કરણ જોહરના વ્યક્તિ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન…
- નેશનલ
ઓપરેશન સિંદૂર માટે ટાર્ગેટ આ રીતે નક્કી કરવામાં આવ્યા; આતંકવાદી સંગઠનોની કમર તૂટી…
નવી દિલ્હી: ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે નવ આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો. આ લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારતીય સેનાએ ગત રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની…
- મનોરંજન
માતા બન્યા બાદ દીપિકા પદુકોણે કહ્યું મારે ઘણું સહન કરવું પડ્યું છે…
બોલીવૂડની મસ્તાની ગર્લ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પોપ્યુલર કપલ છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંહે પણ ગયા વર્ષે જ 8મી સપ્ટેમ્બરના જ દીકરીને જન્મ આપ્યો હતો. કપલે સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીના જન્મની અને નામની જાહેરાત કરી…
- મનોરંજન
ઓપરેશન સિંદૂર અંગે ભોજપુરી અભિનેતાએ કહી મોટી વાત, ભારતની ગાદી પર તમારો…
પટણા: પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે દેશભરમાં ગુસ્સો અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ દેશભરમાં સરકાર પાસે આ હુમલાનો બદલો લેવાની માંગ ઉઠી હતી. મોદી સરકારે પણ બિહાર પ્રવાસ દરમિયાન બદલો…
- આમચી મુંબઈ
હમ હૈ તૈયારઃ મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનમાં યોજાઈ મોક ડ્રીલ સંપન્ન…
સુરક્ષાના ભાગરુપે આજે દેશના ઐતિહાસિક અને મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે આજે વ્યાપક મોકડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશો પર આયોજિત આ રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કવાયતનો ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારી અને સંકલનનું પરીક્ષણ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર અંગે ખોટા દાવા કરતા ચીનના ન્યુઝ આઉટલેટને ભારતે ફટકાર લગાવી…
નવી દિલ્હી: ગત રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના 9 ઠેકાણાં બરબાદ કરી દીધા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભારતના ત્રણ ફાઈટર પ્લેન તોડી પાડવાનો દાવો કાર્યો, જેને ભારતે ફગાવી દીધો હતો. એવામાં…
- આમચી મુંબઈ
રાઉતે ઓપરેશન સિંદૂર માટે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું કે કોઈ પણ પક્ષ કે સરકારે તેનો શ્રેય ન લેવું જોઈએ…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળ કરવા માટે સશસ્ત્ર દળોને શ્રેય આપ્યું હતું અને કહ્યું હતું કે રાજકીય લાભ માટે તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરનારાઓ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે અન્યાય કરશે. સંજય રાઉતે કહ્યું હતું…