- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો આપવા માટે એક જીઆર (સરકારી ઠરાવ) બહાર પાડ્યો હતો જેથી તેમને વીજળીની છૂટ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત અન્ય લાભો મળી શકે. રાજ્ય કૅબિનેટે તાજેતરમાં જ આ માટેના એક પ્રસ્તાવને…
- નેશનલ
ભારતનું આગળનું પગલું શું હશે! વડાપ્રધાન મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી…
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ (India-Pakistan Tension)કર્યો હતો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન વધુ ઉશ્કેરણીજનક હુમલા કરે તેવી શક્યતા છે. એવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વાશિમમાં આખલો પડ્યો કૂવામાં, કારણ જાણશો તો ચોંકી જશો!
વાશિમઃ માણસોને તો આપણે ઘણીવાર રસ્તા વચ્ચે લડતા જોયા છે. પરંતુ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, બે બળદ વચ્ચેની લડાઈ દરમિયાન લડતા લડતા એક બળદ 35 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો. સદનસીબે કૂવામાં પાણી ખૂબ…
- મનોરંજન
રામ, લક્ષ્મણ અને સીતા શું કહી રહ્યા છે ભારત-પાક યુદ્ધ વિશે…
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી નિષ્ફળ પ્રયાસો કરી ચૂક્યા છે અને ત્યાર બાદ આખા દેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પમ ચારે બાજુ એની જ ચર્ચા થઈ રહી છે. અનેક સેલેબ્સ બાદ હવે સિરીયલ…
- નેશનલ
CRPF એ લીધો મોટો નિર્ણયઃ તમામ ટ્રાન્સફર, પોસ્ટિંગ અને ટ્રેનીંગ સેશન મુલતવી…
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે કરેલા ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનના દ્વારા ભારત પર હુમલા કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીઝ સતર્ક છે. એવામાં સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ(CRPF) એ મોટો નિર્ણય લીધો છે. CRPFએ ટ્રાન્સફર અને પોસ્ટિંગના તમામ ઓર્ડર મોકૂફ…
- નેશનલ
ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટ્સ રહ્યા નિષ્ફળ, જાણી લો સત્તાવાર કારણ…
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે બંને દેશો યુદ્ધના આરે ઉભેલા જોવા મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા…
- નેશનલ
‘જો પાકિસ્તાનનો અહંકાર સંતોષાતો હોય તો…’ ભારતીય રાજદૂતે ખરીખોટી સંભળાવી
નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની કમર તોડી નાખી છે. બીજી તરફ પાકિસ્તાના વડાપ્રધાને એવા દાવા કર્યા હતાં કે તેની સેનાએ ભારતમાં રફાલ ફાઈટર જેટ તોડી પાડ્યા હતાં. ભારતીય સેનાએ આવા તમામ દાવા ફગાવી દીધા હતાં. યુકેમાં ભારતીય…
- આમચી મુંબઈ
મુંબઈમાં 17,700 કરોડનો રોડ પ્રોજેક્ટ નિર્ધારિત ડેડલાઈનમાં પૂરા થવામાં અવરોધો, કારણ પણ કંઈક આવું છે…
મુંબઈઃ મુંબઈને ખાડામુક્ત કરવા માટે BMCએ 17,700 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટાઇઝેશન કરવાનો મેગા પ્રોજેક્ટ હાથ ધર્યો છે, પરંતુ ચોમાસું નજીક હોવા છતાં મુંબઈના રસ્તાઓનું ૮૩.૩૬ ટકા સિમેન્ટ કોંક્રીટીંગ કામ હજુ પૂર્ણ થવાનું બાકી છે અને હાલના ભારે વરસાદે…
- નેશનલ
સેના ભારતના ડ્રોન હુમલા રોકી કેમ ન શકી? પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપ્યો હાસ્યાસ્પદ જવાબ…
નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદુર હેઠળ રોકેટમારો કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાને છોડેલા રોકેટ્સને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતાં, જેનો જવાબ આપતા ભારતે ડ્રોન અને રોકેટ વડે…