- નેશનલ
એરપોર્ટ બંધ થતા રેલવે એક્શનમાં, ફસાયેલા પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સબંધોને કારણે તેની ગંભીર અસર જાહેર પરિવહન પર પડી શકે છે. હાલના તબક્કે યુદ્ધના સંજોગોને કારણે દેશની હવાઈ સેવા પર અસર પડી છે, જેમાં 15મી મે સુધી દેશના મહત્વનાં 24 એરપોર્ટ બંધ…
- સ્પોર્ટસ
દુબઈએ વિનંતી ફગાવી એટલે પાકિસ્તાને ક્રિકેટ લીગ મોકૂફ રાખવી પડી…
કરાચીઃ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ બેશરમ પાકિસ્તાન હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યાં છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ મોકૂફ રાખવી પડી છે.પાકિસ્તાન સુપર…
- નેશનલ
‘હવે હુમલા બંધ કરો, બાળકો મરી રહ્યા છે’, મહેબૂબા મુફ્તીએ શાંતિ માટે અપીલ કરી…
શ્રીનગર: ભારતીય સેનાએ ઓપરેશ સિંદૂર શરુ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ LoC પારથી જમ્મુ અને કાશ્મીરના ગામો પર ગોળીબાર અને શેલીંગ શરુ કર્યું હતું, જેમાં 4 બાળકો સહીત 15 લોકોના મોત થયા હતાં. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી…
- IPL 2025
ક્રિકેટરો, કોચિંગ સ્ટાફના 40-50 વાહનોના કાફલાની સફર કેવી હતી, જાણો છો?
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના આ રમણીય શહેરના મેદાન પર પંજાબ-દિલ્હી વચ્ચેની આઇપીએલ (IPL-2025) મૅચ ગુરુવારે રાત્રે ભારત-પાકિસ્તાન વચ્ચેના ભીષણ જંગને પગલે અધવચ્ચેથી રદ કરવામાં આવી ત્યાર બાદ બન્ને ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સહિત અનેક જણને ભારે સલામતી વચ્ચે બે રાજ્યની…
- નેશનલ
“જીવનનો સૌથી આનંદનો દિવસ…”, આકાશ સિસ્ટમ વિકસાવનાર વૈજ્ઞાનિકે કહી આ વાત…
નવી દિલ્હી: ગઈ કાલે પાકિસ્તાને ભારતના 36 સ્થાનો પર 300 થી 400 ડ્રોન છોડ્યા હતાં. જવાબમાં, ભારતની S-400 ટ્રાયમ્ફ સિસ્ટમ્સ, બરાક-8 અને આકાશ મિસાઇલો અને DRDO ની એન્ટી ડ્રોન ટેકનોલોજી સક્રિય થઇ ગઈ હતી. ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.…
- આમચી મુંબઈ
પવાર સાહેબ બોલે પછી હું શું કહું: સુપ્રિયા સુળે…
સાતારા: રાજ્યના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચાસ્પદ મુદ્દો છે, કે શું બે એનસીપી સાથે આવશે? એનસીપી (એસપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે પાર્ટીમાં એક મતપ્રવાહ છે કે પાર્ટીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે જવું…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…
મુંબઈઃ ઉપનગરીય ટ્રેનોને મુંબઈની કરોડરજ્જુ માનવામાં આવે છે. શુક્રવારે પીક અવર્સ દરમ્યાન મધ્ય રેલવેની ટ્રાન્સ-હાર્બર લાઇન અને મુખ્ય લાઇનનો ઉપયોગ કરતા હજારો મુસાફરો હેરાન થયા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના થાણે અને ઐરોલી વચ્ચેના પુલમાં ટેકનિકલ ખામી સર્જાતા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને કૃષિ દરજ્જો આપવા માટે એક જીઆર (સરકારી ઠરાવ) બહાર પાડ્યો હતો જેથી તેમને વીજળીની છૂટ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત અન્ય લાભો મળી શકે. રાજ્ય કૅબિનેટે તાજેતરમાં જ આ માટેના એક પ્રસ્તાવને…
- નેશનલ
ભારતનું આગળનું પગલું શું હશે! વડાપ્રધાન મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી…
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ (India-Pakistan Tension)કર્યો હતો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન વધુ ઉશ્કેરણીજનક હુમલા કરે તેવી શક્યતા છે. એવામાં…