- IPL 2025
આઇપીએલની ટીમોના હેડ-કોચને કેટલો પગાર મળે છે, જાણી લો…
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટા ભાગના નવા (ઊભરતા) ખેલાડીઓને લાખો રૂપિયામાં અને અનુભવીઓને તેમ જ નજીકના ભૂતકાળમાં કંઈક અસાધારણ પર્ફોર્મ કરી ચૂક્યા હોય એવા ખેલાડીઓને કરોડો રૂપિયામાં ફી મળતી હોય છે અને એ હરાજીમાં ખુલ્લેઆમ જાહેર કરાતું હોય…
- નેશનલ
ભારતીય સેનાએ લાહોરની એર ડિફેન્સ રડાર સિસ્ટમને કરી ફેઈલ, ‘પાક’ બન્યું આક્રમક…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આતંકવાદીઓના 9 ઠેકાણાં પર રોકેટમારો કરીને નષ્ટ કર્યા બાદ દુનિયાભરના દેશો ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવા અને તણાવ વધુ ના વધારવા અપીલ કરી રહ્યા છે. પરંતુ સ્થિતિ વધુ…
- IPL 2025
મુંબઈની આ મૅચ વાનખેડેમાં નહીં, પણ અમદાવાદમાં રમાશે…
મુંબઈઃ રવિવાર, 11મી મેએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મૅચ હિમાચલ પ્રદેશના ધરમશાલાને બદલે મુંબઈના વાનખેડેમાં ખસેડવામાં આવશે એવો બુધવારે એક અહેવાલ હતો, પણ એવું નહીં થાય. એ મૅચ વાનખેડેમાં નહીં, પરંતુ અમદાવાદમાં યોજાશે. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન…
- નેશનલ
હિલાલ અહેમદ: ધર્મ પૂછીને ગોળી મારનારાના ગાલ પર તમતમતો તમાચો છે આ રાફેલ પાયલટ…
પહેલગામમાં ફરવા આવેલા પ્રવાસીઓને ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારનારા ત્રાસવાદીઓના અડ્ડાનો ખાતમો બોલાવવા ભારતે ઑપરેશન સિંદૂર હાથ ધર્યુ છે અને લાગે છે કે ભારતીય સેના હવે પાકિસ્તાનને જપવા નહીં દે. આ ઑપરેશન સિંદૂરના ઘણા એવા ચહેરા છે જે લોકોની સામે…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલના ડિવોર્સ બાદ ધનશ્રી વર્માને કરવું પડે છે આ કામ…
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સને હજી લાંબો સમય નથી થયો. હાલમાં યુઝવેન્દ્ર આઈપીએલમાં વ્યસ્ત છે અને ત્યાં પત્ની ધનશ્રી વર્માએ પોતાના કરિયરની દશા અને દિશા બંને બદલી દીધી છે. ડોક્ટરથી કોરિયોગ્રાફર બનેલા ધનશ્રી વર્મા હવે ફિલ્મોમાં…
- IPL 2025
ધોનીએ ચેન્નઈને જિતાડીને રહીસહી આબરૂ સાચવી…
કોલકાતાઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આજે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને બે બૉલ અને બે વિકેટ બાકી રાખીને પરાજિત કરીને આ સીઝનમાંથી વહેલી વિદાય લેતાં પહેલાં (ચાર હાર બાદ) જીતવાનું ફરી શરૂ કરી દીધું હતું. ચેન્નઈની હજી બે…
- નેશનલ
પાકિસ્તાનના ગોળીબારનો જવાબ આપવા ભારતીય સેનાને છૂટ, સેનાના અધિકારીઓ નજર રાખી રાખ્યા છે…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ (POK)માં આવેલા આતંકવાદીઓના 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને LoC પર ફાયરીંગ શરુ કર્યું હતું, જેમાં 15 ભારતીય નાગરિકોના મૃત્યુના અહેવાલ છે. ભારતીય સેના પાકિસ્તાન…
- નેશનલ
“બહેન-દીકરીઓનું સિંદૂર છીનવ્યું તેણે પરિવાર ગુમાવ્યો…..” ઓપરેશન સિંદૂર પર બોલ્યા યોગી આદિત્યનાથ…
લખનઉ: ઓપરેશન સિંદૂરને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આતંકવાદીઓને જડબાતોડ જવાબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમણે ભારતની બહેન-દીકરીઓનું સિંદૂર છીનવવાનો પ્રયાસ કર્યો છે, તેમણે પોતાનો પરિવાર ગુમાવવો પડ્યો છે.નાગરિકોને સતર્ક રહેવાની અપીલપાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવ: 200 થી વધુ ફ્લાઇટ્સ રદ; આ 25 એરપોર્ટ બંધ રહેશે…
નવી દિલ્હી: ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (PoK) માં આવેલા 9 આતંકવાદી કેમ્પ પર રોકેટમારો કરી નષ્ટ કર્યા હતાં. આજે બુધવારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી. આજે કુલ 200 થી વધુ…