- આપણું ગુજરાત
સમગ્ર જામનગર જીલ્લામાં અને પાટણના 70 ગામોમાં બ્લેકઆઉટ જાહેર…
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામના ઉલ્લંઘન કર્યો હતો. પાકિસ્તાને ભારત તરફ ડ્રોન્સ છોડ્યા હતાં. જેને ધ્યાનમાં રાખીને જામનગરના જિલ્લા કલેક્ટરે રાત્રે 11 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. જામનગર જિલ્લા કલેક્ટર કેતન…
- મનોરંજન
બે દિવસ સુધી હોટેલના રૂમમાં બ્લેક આઉટને કારણે ફસાઈ ગઈ આ એક્ટ્રેસ, જણાવ્યો પોતાનો અનુભવ…
ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે હાલમાં સીઝફાયરની ઘોષણા કરવામાં આવી હોય પણ પોતાની પંજાબી ફિલ્મ શૌંકી સરદારના પ્રમોશન માટે મોહાલી પહોંચેલી ટીવી એક્ટ્રેસ નિમ્રત કૌર અહલુવાલિયાએ બ્લેક આઉટનો અનુભવ શેર કર્યો હતો. નિમ્રત ભારત-પાક વચ્ચેના તણાવને કારણે જાહેર કરવામાં આવેલી સુરક્ષા વ્યસ્થાને…
- સ્પોર્ટસ
વિરાટને ઇંગ્લૅન્ડના પ્રવાસ સુધી નિવૃત્તિ ન લેવા સમજાવાઈ રહ્યો છે…
મુંબઈઃ 2024માં ભારતને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત જાહેર કરી દીધી એમ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી રોહિત શર્માએ થોડા દિવસ પહેલાં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે વિરાટ કોહલી (VIRAT Kohli) પણ…
- આપણું ગુજરાત
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા કચ્છ-બનાસકાંઠા સહીત કેટલાક જીલ્લાઓમાં બ્લેક આઉટ લાગુ…
નવી દિલ્હી: પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધવિરામનું ઉલંઘન કરાયા બાદ અગાઉ રદ કરાયેલા બ્લેકઆઉટ કેટલાક જીલ્લામાં ફરી લાગુ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના અનેક વિસ્તારોમાં ગોળીબાર અને ડ્રોન હુમલા ફરી શરૂ કર્યા કર્યા છે. જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત
યુદ્ધ વિરામ બાદ જામનગર, કચ્છ અને દ્વારકામાં જાહેર કરાલેય બ્લેક આઉટ રદ, કલેક્ટરે કરી જાહેરાત…
કચ્છ, જામનગર, દ્વારકાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વિરામ આવ્યો છે. અમેરિકાએ કરેલી દખલ બાદ બન્ને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે સ્થિતિ સામાન્ય થાય તેવું લાગી રહ્યું છે. થોડાક કલાકો પહેલા જામનગર અને કચ્છના…
- નેશનલ
ઓમાર અબ્દુલ્લા અને અખિલેશ યાદવે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું; જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન અમેરિકાની મધ્યસ્થી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત અને પાકિસ્તાનની સરકારોએ 12મી મે સુધી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામ કરાર અંગે ઘણા નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જમ્મુ…
- મનોરંજન
‘રેડ 2’એ બીજા અઠવાડિયે બોક્સ ઓફીસ પર ધમાકેદાર શરૂઆત કરી; 100 કરોડ ક્લબમાં સામેલ
મુંબઈ: અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી (Raid 2 Box office) રહી છે. રિલીઝના અઠવાડિયામાં, ફિલ્મે આશરે ₹99 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે હવે બીજા અઠવાડિયાની મજબૂત શરૂઆત કરી છે. ‘રેડ 2’ની રિલીઝના બીજા…
- આમચી મુંબઈ
કાંદિવલી ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં…
મુંબઈ: કાંદિવલી પશ્ચિમ ખાતેના બોનાન્ઝા ઈન્ડિસ્ટ્રિયલ એસ્ટેટમાં શનિવારે સવારે સાત વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી.કાંદિવલીના અશોક ચક્રવર્તી રોડ પર આવેલા બોનાન્ઝા ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં આવેલી બે માળની ઇમારતમાં સવારે સાત વાગ્યે આગ લાગી…
- નેશનલ
ગરમી અને વરસાદની બેવડી ઋતુ રોગને આમંત્રણ આપે છે! આટલું કરજો નહીં તો…
નવી દિલ્હીઃ ગરમીની ઋતુમાં અત્યારે અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે શરદી અને ખાંસી જેવો અનેક રોગ થતા હોય છે, જેને ખૂબ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. ભારે અને ગરમી વચ્ચે વરસાદ થવો તે અનેક રોગોઓને આમંત્રણ આપવા…
- સ્પેશિયલ ફિચર્સ
ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાતઃ શું છે આ સીઝફાયર, હવે શું થશે? જાણો A To Z…
ભારત-પાકિસ્તાને યુદ્ધ વિરામ પર સહમતિ દર્શાવી છે અને આજે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયર લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સીઝ ફાયર શું છે એના વિશે તમે જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. સીઝ ફાયર કે…