- મનોરંજન
‘રેડ 2’એ બીજા અઠવાડિયે બોક્સ ઓફીસ પર ધમાકેદાર શરૂઆત કરી; 100 કરોડ ક્લબમાં સામેલ
મુંબઈ: અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી (Raid 2 Box office) રહી છે. રિલીઝના અઠવાડિયામાં, ફિલ્મે આશરે ₹99 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે હવે બીજા અઠવાડિયાની મજબૂત શરૂઆત કરી છે. ‘રેડ 2’ની રિલીઝના બીજા…
- આમચી મુંબઈ
કાંદિવલી ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં…
મુંબઈ: કાંદિવલી પશ્ચિમ ખાતેના બોનાન્ઝા ઈન્ડિસ્ટ્રિયલ એસ્ટેટમાં શનિવારે સવારે સાત વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી.કાંદિવલીના અશોક ચક્રવર્તી રોડ પર આવેલા બોનાન્ઝા ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં આવેલી બે માળની ઇમારતમાં સવારે સાત વાગ્યે આગ લાગી…
- નેશનલ
ગરમી અને વરસાદની બેવડી ઋતુ રોગને આમંત્રણ આપે છે! આટલું કરજો નહીં તો…
નવી દિલ્હીઃ ગરમીની ઋતુમાં અત્યારે અનેક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે શરદી અને ખાંસી જેવો અનેક રોગ થતા હોય છે, જેને ખૂબ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. ભારે અને ગરમી વચ્ચે વરસાદ થવો તે અનેક રોગોઓને આમંત્રણ આપવા…
- સ્પેશિયલ ફિચર્સ
ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાતઃ શું છે આ સીઝફાયર, હવે શું થશે? જાણો A To Z…
ભારત-પાકિસ્તાને યુદ્ધ વિરામ પર સહમતિ દર્શાવી છે અને આજે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયર લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સીઝ ફાયર શું છે એના વિશે તમે જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. સીઝ ફાયર કે…
- IPL 2025
આઇપીએલના વિદેશી ખેલાડીઓ પાછા ગયા ત્યાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ થયું!
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લીધે આઇપીએલ-2025 (IPL-2025)ની સીઝન ગુરુવાર, આઠમી મેએ અટકાવવામાં આવી અને અઠવાડિયામાં પાછી શરૂ કરાશે એવી જાહેરાતને પગલે આ સ્પર્ધામાં રમી રહેલા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ (OVERSEAS PLAYERS) શનિવારે પોતપોતાના દેશમાં જવા રવાના થયા…
- આમચી મુંબઈ
વરલી સુધીની મેટ્રો પહેલા દિવસે લગભગ ખાલી જ દોડી
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીની એક્વા લાઇન એટલે કે મુંબઈ મેટ્રો લાઇન-થ્રી શનિવારથી કાર્યરત થઇ હતી. આ અગાઉ ગયા વર્ષે મેટ્રો-થ્રીનો આરે જેવીઆરએલ અને બીકેસી વચ્ચેનો તબક્કો જનતા માટે ખુલ્લો મુકાયો હતો. તેમ છતાં બીજા શનિવારની…
- નેશનલ
પાકિસ્તાની ડ્રોનનો હવે થશે પર્દાફાશ! ક્યાંથી લાવ્યા અને કેવી ક્ષમતા? દરેક પ્રકારની વિગતો સામે આવશે…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ છે, છેલ્લા ચાર દિવસથી બન્ને દેશો વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં વસતા આતંકવાદીઓની ઠેકાણાઓ શોધીને મુસાઇલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં 100 આતંકવાદીઓ મોતને ઘાટ ઉતર્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સુરક્ષાની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે: ફડણવીસ…
પુણે: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે તમામ સુરક્ષા સાવચેતીઓ લીધી છે. સંત જ્ઞાનેશ્વરના દર્શન કર્યા પછી ફડણવીસે આળંદી ગામમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પાકિસ્તાન એક…