- નેશનલ
જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પર ગોળીબાર; એક જવાન ઘાયલ, ઘુસણખોરની શોધખોળ ચાલુ…
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ઉલંઘન કર્યું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી માંડીને ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રોન છોડ્યા હતાં. એવામાં જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પાસે શંકાસ્પદ શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાનો એક સૈનિક ઘાયલ થયો હોવાનું…
- નેશનલ
ચીનના વિદેશ પ્રધાને NSA ડોભાલ સાથે વાત કરી, બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી…
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ચીનના વિદેશ પ્રધાને શનિવારે ભારતને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજિત ડોભાલ સાથે વાત કરી હતી અને આશા વ્યક્ત કરી કે બંને પક્ષો વધુ તણાવ ટાળવા માટે શાંતી અને સંયમ રાખશે. અગાઉ, તેમણે…
- નેશનલ
જમ્મુમાં LoC નજીક પાકિસ્તાને કરેલા ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ, સાત ઘાયલ…
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસપુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ…
- નેશનલ
ભારતે અમારા પર યુદ્ધ થોપી દીધું છે પાકિસ્તાનની બેશરમી તો જુઓ…
નવી દિલ્હી: ભારત સાથે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ ના વાયદા કર્યા ના ત્રણ જ કલાકમાં પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવી કાશ્મીરમાં યુદ્ધ વિરામ ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે દેશના અન્ય ભાગોમાં પણ ડ્રોન દ્વારા હુમલો કર્યો…
- આપણું ગુજરાત
સમગ્ર જામનગર જીલ્લામાં અને પાટણના 70 ગામોમાં બ્લેકઆઉટ જાહેર…
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામના ઉલ્લંઘન કર્યો હતો. પાકિસ્તાને ભારત તરફ ડ્રોન્સ છોડ્યા હતાં. જેને ધ્યાનમાં રાખીને જામનગરના જિલ્લા કલેક્ટરે રાત્રે 11 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. જામનગર જિલ્લા કલેક્ટર કેતન…
- મનોરંજન
બે દિવસ સુધી હોટેલના રૂમમાં બ્લેક આઉટને કારણે ફસાઈ ગઈ આ એક્ટ્રેસ, જણાવ્યો પોતાનો અનુભવ…
ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે હાલમાં સીઝફાયરની ઘોષણા કરવામાં આવી હોય પણ પોતાની પંજાબી ફિલ્મ શૌંકી સરદારના પ્રમોશન માટે મોહાલી પહોંચેલી ટીવી એક્ટ્રેસ નિમ્રત કૌર અહલુવાલિયાએ બ્લેક આઉટનો અનુભવ શેર કર્યો હતો. નિમ્રત ભારત-પાક વચ્ચેના તણાવને કારણે જાહેર કરવામાં આવેલી સુરક્ષા વ્યસ્થાને…
- સ્પોર્ટસ
વિરાટને ઇંગ્લૅન્ડના પ્રવાસ સુધી નિવૃત્તિ ન લેવા સમજાવાઈ રહ્યો છે…
મુંબઈઃ 2024માં ભારતને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત જાહેર કરી દીધી એમ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી રોહિત શર્માએ થોડા દિવસ પહેલાં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે વિરાટ કોહલી (VIRAT Kohli) પણ…
- આપણું ગુજરાત
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા કચ્છ-બનાસકાંઠા સહીત કેટલાક જીલ્લાઓમાં બ્લેક આઉટ લાગુ…
નવી દિલ્હી: પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધવિરામનું ઉલંઘન કરાયા બાદ અગાઉ રદ કરાયેલા બ્લેકઆઉટ કેટલાક જીલ્લામાં ફરી લાગુ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના અનેક વિસ્તારોમાં ગોળીબાર અને ડ્રોન હુમલા ફરી શરૂ કર્યા કર્યા છે. જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત
યુદ્ધ વિરામ બાદ જામનગર, કચ્છ અને દ્વારકામાં જાહેર કરાલેય બ્લેક આઉટ રદ, કલેક્ટરે કરી જાહેરાત…
કચ્છ, જામનગર, દ્વારકાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વિરામ આવ્યો છે. અમેરિકાએ કરેલી દખલ બાદ બન્ને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે સ્થિતિ સામાન્ય થાય તેવું લાગી રહ્યું છે. થોડાક કલાકો પહેલા જામનગર અને કચ્છના…
- નેશનલ
ઓમાર અબ્દુલ્લા અને અખિલેશ યાદવે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું; જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન અમેરિકાની મધ્યસ્થી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત અને પાકિસ્તાનની સરકારોએ 12મી મે સુધી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામ કરાર અંગે ઘણા નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જમ્મુ…