- આમચી મુંબઈ
થાણેમાં બે કરોડનો કોડીન પાઉડર જપ્ત:મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવ પકડાયો…
થાણે: થાણેમાં બે કરોડ રૂપિયાની કિંમતનો કોડીન પાઉડર જપ્ત કરીને પોલીસે રાજસ્થાનના 48 વર્ષના મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે 9 મેના રોજ થાણે રેલવે સ્ટેશન નજીક હોટેલમાં રેઇડ પાડીને આરોપી સુરેશ પરમારને…
- આમચી મુંબઈ
લાતુરમાં શિક્ષકની હત્યાના કેસમાં ફરાર બે આરોપી હૈદરાબાદથી પકડાયા…
લાતુર: લાતુર જિલ્લાના નિલંગા તહેસીલમાં ગયા મહિને શિક્ષકની થયેલી હત્યાના કેસમાં ફરાર બે આરોપીની હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે.શુક્રવારે પકડાયેલા બંને આરોપીઓની ઓળખ અઝહર મોહંમદ અને ગજેન્દ્ર…
- આમચી મુંબઈ
સહકારી મંડળીઓ કાયદામાં સુધારાની ભલામણ કરવા માટે ફડણવીસે પેનલની જાહેરાત કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી જાહેરાત કરી હતી કે સહકારી મંડળીઓ સંબંધી કાયદામાં ફેરફારોની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને સહકારી સંસ્થાઓની કામગીરીને મજબૂત બનાવવા માટે એક પેનલની રચના કરવામાં આવશે. ફડણવીસે…
- નેશનલ
‘અમે ઇસ્લામિક સેના છીએ, અમારું કામ જેહાદ છે’, પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીનું નિવેદન…
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરુ કર્યું હતું, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઉભી થઇ હતી.…
- નેશનલ
યુદ્ધવિરામ અને અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસના નેતાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ…
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કરવામાં આવી…
- સ્પેશિયલ ફિચર્સ
પાકિસ્તાન-ચીનની ઊંઘ હરામ કરવા માટે ભારત સજ્જ થશે આટલા ઘાતક હથિયારોથી…
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં પડોશી દેશોએ ભારતની સૈન્ય તાકાત જોઇ લીધી છે. પાકિસ્તાનનાં હુમલાનો તરત જ જવાબ આપતા ભારતીય સેનાએ જે સૈન્ય તાકાત બતાવી તે જોઇને દુશ્મનો દંગ રહી ગયા હતા. હવે ભારત તેના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની…
- નેશનલ
વડાપ્રધાન મોદી આજે રાત્રે આટલા વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે; ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન…
નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા (India-Pakistan Ceasefire) છે, આજે બંને દેશોના DGMOઓ વચ્ચેની વાતચીત પણ થવાની છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત (PM…
- નેશનલ
પહલગામ હુમલા સુધી પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો હતોઃ આર્મીએ ફરી કર્યા મોટા ખુલાસા…
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંગે નિરંતર ભારતીય આર્મી પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ કરી રહ્યું છે. આજે આ મુદ્દે ફરી ત્રણેય પાંખના અધિકારીઓની સંયુક્ત કોન્ફરન્સમાં મહત્ત્વની બાબતો પર…
- રાશિફળ
આજનું રાશિફળ (12/05/2025): આજનો ગોલ્ડન ડે આટલી રાશિના જાતકોને મળશે, તમારી રાશિ છે કે નહીં જાણી લો…
આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. તમારા સંજોગો પહેલા કરતાં વધુ અનુકૂળ રહેશે. વ્યવસાય ક્ષેત્રમાં સખત મહેનત આજે વધુ નફો લાવશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. આજે તમને અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. આનાથી તમારા વ્યક્તિત્વ પર પણ…