- આમચી મુંબઈ
ભારત આતંકવાદ સાથે સમાધાન કરશે નહીં, પાકિસ્તાનનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવે છે અને પાકિસ્તાનને વિશ્ર્વના નકશા પરથી ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેમની ટિપ્પણી ચાર દિવસના તીવ્ર ક્રોસ બોર્ડર ડ્રોન અને…
- અમરેલી
અમરેલીમાં કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો…
અમરેલીઃ ગુજરાતમાં અત્યારે બવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારામાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભૂજ, પાટણ, મોરબી, કચ્છ, નખત્રાણા, ઊંઝા, શામળાજી, દ્વારકા, પોરબંદર અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ગુજરાતના…
- આમચી મુંબઈ
સિવિલ ડિફેન્સનો કોર્સ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ કરાશે…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સિવિલ ડિફેન્સના કોર્સને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષને ધ્યાનમાં લેતાં સ્વયંસેવક આધારિત ઈમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ (તાકીદમાં સહાયરૂપ યંત્રણા) તરીકે સિવિલ ડિફેન્સના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના…
- IPL 2025
પ્રીટિ ઝિન્ટાએ હજારો પ્રેક્ષકોની માફી માગ્યા પછી કહ્યું, `થૅન્ક યૂ, થૅન્ક યૂ, થૅન્ક યૂ’…
નવી દિલ્હીઃ આઠમી મેએ ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ વધી જતાં હિમાચલ પ્રદેશના ધરમશાલામાં આઇપીએલ (IPL-2025)ની પંજાબ-દિલ્હી (PBKS-DC) વચ્ચેની મૅચ અધવચ્ચેથી અટકાવી દેવાઈ ત્યારે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ તેમ જ અધિકારીઓને અને ખાસ કરીને 25,000 પ્રેક્ષકોની સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્ત્વનો હતો અને…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવની અસર: મહિન્દ્રાએ મહત્વનું લોન્ચિંગ રાખ્યું મોકૂફ…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે યુદ્ધવિરામ તો થયું અને પાછું ફાયરિંગ પણ ચાલુ થઇ ગયું. ત્યારે બધા જ ભારતીયોમાં દેશભક્તિની જોરદાર ભાવનાઓ જોવા મળી રહી છે. ભારતના ઉદ્યોગપતિઓ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ઓટોમોબાઈલ બ્રાન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ…
- રાજકોટ
રાજકોટમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જીવનચરિત્ર પર આધારીત અંગ્રેજી પુસ્તકનું ભવ્ય લોકાર્પણ…
રાજકોટઃ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી (Dr. Jagdish Trivedi) ના સંઘર્ષમય જીવનચરિત્ર પર નિશ્ચલ સંઘવી (Nischal Sanghavi) દ્વારા લખાયેલા અંગ્રેજી પુસ્તક Extraordinary Story of an Ordinary Man નું આજે રાજકોટ (Rajkot) ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં…
- નેશનલ
મિટ્ટી મેં મિલા દેંગે ઔર ફિરઃ પાકિસ્તાનને પીએમ મોદીની ચેતવણી, ઓપરેશન સિંદૂર અંગે કરી મહત્ત્વની વાત…
નવી દિલ્હી: પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધા યુદ્ધની જાહેરાત કરી નથી, પરંતુ યુદ્ધ જેટલા જ આક્રમક જવાબ ભારત આપી રહ્યું છે, જ્યારે આતંકવાદને પોષનારું પાકિસ્તાન એટલું જ ઊંધું ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ચાલી રહેલા ઉતારચઢાવ…
- IPL 2025
પૉન્ટિંગ છેલ્લી ઘડીએ વિમાનમાંથી ઊતરી ગયો અને પછી તેણે પંજાબના વિદેશી ખેલાડીઓને…
નવી દિલ્હીઃ ક્રિકેટરો સામાન્ય રીતે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પોતાના દેશમાં કે વિદેશમાં કોઈ મૅચ રમવા કે મુસાફરી કરવા ટેવાયેલા નથી હોતા એટલે એવી કોઈ અણધારી ઘટના બને ત્યારે તેઓ સલામત જગ્યાએ અથવા પોતાના પરિવાર પાસે પહોંચી જતા હોય છે,…
- IPL 2025
આઇપીએલ ફરી આ તારીખે શરૂ થવાની સંભાવના છે…
નવી દિલ્હીઃ આઇપીએલ (IPL-2025)ની અધૂરી રહેલી 18મી સીઝન (18th season)ના કરોડો ચાહકોને ખુશ કરી દે એવા અહેવાલ બહાર આવ્યા છે. પ્લે-ઑફ રાઉન્ડની નજીક પહોંચી રહેલી આ ટી-20 સ્પર્ધા (ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને ધ્યાનમાં લેતાં) આઠમી મેએ પંજાબ-દિલ્હીની મૅચની અધવચ્ચે જ અટકાવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો તેમજ ઉત્તર…