- નેશનલ
વડાપ્રધાન મોદી આજે રાત્રે આટલા વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે; ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન…
નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા (India-Pakistan Ceasefire) છે, આજે બંને દેશોના DGMOઓ વચ્ચેની વાતચીત પણ થવાની છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત (PM…
- નેશનલ
પહલગામ હુમલા સુધી પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો હતોઃ આર્મીએ ફરી કર્યા મોટા ખુલાસા…
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંગે નિરંતર ભારતીય આર્મી પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ કરી રહ્યું છે. આજે આ મુદ્દે ફરી ત્રણેય પાંખના અધિકારીઓની સંયુક્ત કોન્ફરન્સમાં મહત્ત્વની બાબતો પર…
- રાશિફળ
આજનું રાશિફળ (12/05/2025): આજનો ગોલ્ડન ડે આટલી રાશિના જાતકોને મળશે, તમારી રાશિ છે કે નહીં જાણી લો…
આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. તમારા સંજોગો પહેલા કરતાં વધુ અનુકૂળ રહેશે. વ્યવસાય ક્ષેત્રમાં સખત મહેનત આજે વધુ નફો લાવશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. આજે તમને અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. આનાથી તમારા વ્યક્તિત્વ પર પણ…
- નેશનલ
જમ્મુના આરએસપુરા વિસ્તારમાં પાકિસ્તાને કરેલ ગોળીબારમાં BSF નો એક જવાન શહીદ…
જમ્મુ અને કાશ્મીરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. તારીખ 10મી મે 2025ના રોજ પાકિસ્તાને કરેલા ગોળીબારમાં બીએસએફના જવાન દીપક…
- મનોરંજન
બ્રહ્મોસનો પ્રહાર, પાકિસ્તાન લાચાર: દિશા પટણીની બહેને ‘નાપાક’ની ખોલી પોલ…
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ટક્કર અને ઓપરેશન સિંદૂર પછી ગઈકાલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. એના અંગે હવે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ખુશ્બુ પટણીએ પણ આ વિશે વાત કરી. તેણે કહ્યું કે સરકારનો આભાર માનવાની સાથે સાથે ભારતીય સૈનિકોને ખૂબ…
- નેશનલ
કરાચી પોર્ટ પર હુમલો કરવા અંગે હવે નૌકાદળે કર્યો મોટો ખુલાસો…
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી આતંકવાદીઓનો સફાયો કરવા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે આજે ત્રણેય સેનાના અધિકારીઓએ મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ કરી હતી. આતંકવાદી વિરુદ્ધી કાર્યવાહીમાં ભારતીય સેનાએ સાતમી મેના પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં નવ…
- સ્પોર્ટસ
વિરાટે `મધર્સ ડે’ નિમિત્તે અનુષ્કા શર્માને પણ આપી શુભેચ્છા…
નવી દિલ્હીઃ દુનિયાભરમાં આજે મધર્સ ડે’ ઉજવવામાં આવે છે એવામાં ક્રિકેટરો પણ તેમની મમ્મીને યાદ કરવાનું અને શુભેચ્છા આપવાનું નથી ભૂલ્યા. વિરાટ કોહલીએ માત્ર તેના મમ્મીને જ નહીં, પણ પોતાના બાળકોની મમ્મી એટલે કે પત્ની અનુષ્કા શર્માને પણ વિશ કરવાનું…