- IPL 2025
આઇપીએલના વિદેશી ખેલાડીઓ પાછા ગયા ત્યાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ થયું!
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લીધે આઇપીએલ-2025 (IPL-2025)ની સીઝન ગુરુવાર, આઠમી મેએ અટકાવવામાં આવી અને અઠવાડિયામાં પાછી શરૂ કરાશે એવી જાહેરાતને પગલે આ સ્પર્ધામાં રમી રહેલા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ (OVERSEAS PLAYERS) શનિવારે પોતપોતાના દેશમાં જવા રવાના થયા…
- આમચી મુંબઈ
વરલી સુધીની મેટ્રો પહેલા દિવસે લગભગ ખાલી જ દોડી
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)થી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીની એક્વા લાઇન એટલે કે મુંબઈ મેટ્રો લાઇન-થ્રી શનિવારથી કાર્યરત થઇ હતી. આ અગાઉ ગયા વર્ષે મેટ્રો-થ્રીનો આરે જેવીઆરએલ અને બીકેસી વચ્ચેનો તબક્કો જનતા માટે ખુલ્લો મુકાયો હતો. તેમ છતાં બીજા શનિવારની…
- નેશનલ
પાકિસ્તાની ડ્રોનનો હવે થશે પર્દાફાશ! ક્યાંથી લાવ્યા અને કેવી ક્ષમતા? દરેક પ્રકારની વિગતો સામે આવશે…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ છે, છેલ્લા ચાર દિવસથી બન્ને દેશો વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં વસતા આતંકવાદીઓની ઠેકાણાઓ શોધીને મુસાઇલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં 100 આતંકવાદીઓ મોતને ઘાટ ઉતર્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સુરક્ષાની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે: ફડણવીસ…
પુણે: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે તમામ સુરક્ષા સાવચેતીઓ લીધી છે. સંત જ્ઞાનેશ્વરના દર્શન કર્યા પછી ફડણવીસે આળંદી ગામમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પાકિસ્તાન એક…
- આમચી મુંબઈ
થાણેમાં સામાજિક સંગઠનો, ભૂતપૂર્વ સૈનિકોના સંગઠનોને માનવશક્તિની વિગતો પૂરી પાડવા અપીલ…
થાણે: થાણે જિલ્લા વહીવટીતંત્રે સામાજિક સંગઠનો, તાલીમ સંસ્થાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના સંગઠનોને કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ઉપલબ્ધ માનવશક્તિ અને અન્ય સંસાધનો અંગે માહિતી સબમિટ કરવા અપીલ કરી છે. ઓપરેશન સિંદૂર પછી સરહદો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા…
- નેશનલ
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ માટે તૈયાર! ટ્રમ્પનો દાવો…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલાની કોશિશ કરી રહ્યું છે, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શંકા સેવાઈ રહી હતી. એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન બંને…
- મનોરંજન
ફિલ્મ ભૂલ ચૂક માફ ઓટીટી પર શા માટે રિલિઝ થાય? PVR Inox એ મેડોક ફિલ્મ્સ પર કર્યો કેસ…
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ અનેક આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યાં હતાં. આવી સ્થિતિમાં અનેક બાબતોને રદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 9મી મેના રોજ રાજકુમાર રાવ (Rajkummar rao) અને વામિકા…
- જામનગર
આજથી જામનગર, દ્વારકા, ઓખામાં પણ બ્લેક આઉટઃ પાકિસ્તાનના નિશાને સમગ્ર ગુજરાત…
જામનગરઃ છેલ્લા બે દિવસથી કચ્છના મોટા ભાગનાં શહેરોમાં બ્લેક આઉટ છે ત્યારે આજથી જામનગર, દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકામાં પણ બ્લેકઆઉટની જાહેરાત સ્થાનિક તંત્રએ કરી છે. જામનગરની કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે…