- મનોરંજન
ઐશ્વર્યા રાય-બચ્ચનને આપી ટક્કર, 600 કરોડની પ્રોપર્ટીને ઠુકરાવી, અંડરવર્લ્ડથી લીધો આ એક્ટ્રેસે પંગો…
2000ના દાયકાની શરૂઆતમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishawarya Rai-Bachchan), રાની મુખર્જી (Rani Mukherjee) અને કરિના કપૂર (Kareena Kapoor) બોલીવૂડની ટોપની એક્ટ્રેસ બનવાની રેસમાં આહળ હતા ત્યારે એક નામ હજી બીજું ચર્ચામાં હતું અને એ નામ હતું પ્રીટિ ઝિન્ટાનું. પ્રીટિ ઝિન્ટા ભલે એ…
- આમચી મુંબઈ
નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…
ગઢચિરોલી: રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં છત્તીસગઢની સીમાએ ત્રણ સ્થળે લગભગ બે કલાક સુધી ચાલેલા નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર બાદ પોલીસે રાઈફલ, કારતૂસો, ડિટોનેટર સહિતની શસ્ત્રસામગ્રી જપ્ત કરી હતી. પોલીસના સ્પેશિયલ યુનિટ સી-60ના જવાનોએ ઑપરેશન દરમિયાન નક્સલવાદી કૅમ્પનો નાશ કર્યો હતો, પરંતુ અથડામણમાં…
- આમચી મુંબઈ
થાણેમાં બે કરોડનો કોડીન પાઉડર જપ્ત:મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવ પકડાયો…
થાણે: થાણેમાં બે કરોડ રૂપિયાની કિંમતનો કોડીન પાઉડર જપ્ત કરીને પોલીસે રાજસ્થાનના 48 વર્ષના મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટીવની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે 9 મેના રોજ થાણે રેલવે સ્ટેશન નજીક હોટેલમાં રેઇડ પાડીને આરોપી સુરેશ પરમારને…
- આમચી મુંબઈ
લાતુરમાં શિક્ષકની હત્યાના કેસમાં ફરાર બે આરોપી હૈદરાબાદથી પકડાયા…
લાતુર: લાતુર જિલ્લાના નિલંગા તહેસીલમાં ગયા મહિને શિક્ષકની થયેલી હત્યાના કેસમાં ફરાર બે આરોપીની હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે.શુક્રવારે પકડાયેલા બંને આરોપીઓની ઓળખ અઝહર મોહંમદ અને ગજેન્દ્ર…
- આમચી મુંબઈ
સહકારી મંડળીઓ કાયદામાં સુધારાની ભલામણ કરવા માટે ફડણવીસે પેનલની જાહેરાત કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી જાહેરાત કરી હતી કે સહકારી મંડળીઓ સંબંધી કાયદામાં ફેરફારોની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને સહકારી સંસ્થાઓની કામગીરીને મજબૂત બનાવવા માટે એક પેનલની રચના કરવામાં આવશે. ફડણવીસે…
- નેશનલ
‘અમે ઇસ્લામિક સેના છીએ, અમારું કામ જેહાદ છે’, પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીનું નિવેદન…
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરુ કર્યું હતું, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઉભી થઇ હતી.…
- નેશનલ
યુદ્ધવિરામ અને અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસના નેતાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ…
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કરવામાં આવી…
- સ્પેશિયલ ફિચર્સ
પાકિસ્તાન-ચીનની ઊંઘ હરામ કરવા માટે ભારત સજ્જ થશે આટલા ઘાતક હથિયારોથી…
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં પડોશી દેશોએ ભારતની સૈન્ય તાકાત જોઇ લીધી છે. પાકિસ્તાનનાં હુમલાનો તરત જ જવાબ આપતા ભારતીય સેનાએ જે સૈન્ય તાકાત બતાવી તે જોઇને દુશ્મનો દંગ રહી ગયા હતા. હવે ભારત તેના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની…
- નેશનલ
વડાપ્રધાન મોદી આજે રાત્રે આટલા વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે; ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન…
નવી દિલ્હી: ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે સંમત થયા (India-Pakistan Ceasefire) છે, આજે બંને દેશોના DGMOઓ વચ્ચેની વાતચીત પણ થવાની છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત (PM…