- સ્પોર્ટસ
ભારતીય મૂળના ક્રિકેટરનું માલવીમાં રહસ્યમય મૃત્યુ…
સિંગાપોરઃ થોડા વર્ષો પહેલાં સિંગાપોર (Singapore) વતી ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય મૂળના વિકેટકીપર-બૅટ્સમૅન અર્જુન મેનન (Arjun Menon)નું માલવી દેશના પાટનગર બ્લૅન્ટાયરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ (dies) થયું હોવાનું મનાય છે અને પોલીસ એ કિસ્સામાં તપાસ કરી રહી છે.અર્જુન 48 વર્ષના હતા.…
- નેશનલ
જલંધરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું; અમૃતસરથી ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી…
નવી દિલ્હી: યુદ્ધવિરામની જાહેરાત છતાં પાકિસ્તાને આજે ફરી ભારતના ઘણા વિસ્તારો તરફ ડ્રોન છોડ્યા હતાં. પંજાબના ઉધમપુરમાં નોર્ધન કમાંડ અને એરફોર્સ સ્ટેશન ઉપર લગભગ 15 ડ્રોન ઉડતા દેખાયા હતાં. કટરામાં પણ 5 ડ્રોન દેખાયા હતાં. પંજાબના જાલંધરમાં ડ્રોન જોવા મળ્યાના…
- કચ્છ
કચ્છમાં જોવા મળી ડ્રોનની શંકાસ્પદ ગતિવિધિ, સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે તકેદારીના લીધા પગલા…
કચ્છ, ભુજઃ કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે પણ ડ્રોન જોવા મળ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કંડલામાં પણ બે ડ્રોન જોવા મળ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. આવી સ્થિતિમાં ભુજમાં તંત્ર દ્વારા લાઈટો બંધ રાખવામાં આવી છે. જોકે, તેની સત્તાવાર જોઈ માહિતી…
- મનોરંજન
ભારત વિરોધી પોસ્ટ કરવી ભારે પડી! આ પાકિસ્તાની કલાકારો બોલિવુડમાંથી OUT…
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન સ્થિતિને જોતા બોલિવુડમાં જેમણે કામ કર્યું છે તેવી અનેક પાકિસ્તાની કલાકારોની અત્યારે ભારે આલોચના થઈ રહી છે. બોલિવુડ ફિલ્મ ‘રઈસ’, ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર પાકિસ્તાની કલાકારો જેમ…
- IPL 2025
આ તારીખથી ફરી શરુ થશે IPL, આ તારીખે રમશે ફાઈનલ; જુઓ શેડ્યુલ…
મુંબઈ: ભારતે પાકિસ્તાન સામે શરુ કરેલા ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની બાકીની મેચ મુલતવી રાખી હતી. હવે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા બાદ હવે…
- નેશનલ
ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે થઇ મહત્વની બેઠક, સરહદ પર શાંતિ સ્થાપશે?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ 10મી મેના રોજ યુદ્ધવિરામ માટે સહમતી આપી દીધી હતી. આજે સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન બન્ને દેશો સરહદ પર ગોળીબાર ના કરવા અને…
- નેશનલ
પંજાબના હોશિયારપુરમાં વિસ્ફોટો સંભળાયા; સરહદ પર પાકિસ્તાનનો ગોળીબાર…
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપ્યાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ડ્રોન જોવા મળ્યા છે, જ્યારે પંજાબના હોશિયારપુરમાં પણ વિસ્ફોટો સંભળાયા છે. હોશિયારપુરના ડેપ્યુટી કમિશનર આશિકાએ પુષ્ટિ…
- મનોરંજન
નેહા મલિકે હોટેલની બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ, ચાહકો થયા દિવાના…
ભોજપુરી સિનેમાની સુંદર અભિનેત્રી નેહા મલિકે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઇલથી જાદુ કર્યો છે. આ દિવસોમાં અભિનેત્રી વિદેશમાં વેકેશન માણી રહી છે. જ્યાં તે બાથરોબમાં સિઝલિંગ ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી. neha malik નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસની…
- અમદાવાદ
ડેટિંગ એપમાં મહિલાઓ સાથે વાત કરો છો તો સાવધાન! આ વેપારીએ ગુમાવ્યાં 1.60 કરોડ રૂપિયા…
અમદાવાદઃ સોશિયલ મીડિયા અને હનીટ્રેપ દ્વારા થતી છેતરપિંડીના કેસો રાજ્યમાં સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં આવો એક ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમદાવાદનો એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો અને રૂપિયા 1.60 કરોડ ગુમાવવા પડ્યાં. વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં હનીટ્રેપ અને…
- આમચી મુંબઈ
સરકારે સમજાવવું જોઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થીને શા માટે મંજૂરી આપવામાં આવી: શરદ પવાર…
મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે સોમવારે લશ્કરી સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં ભારત અને પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓમાં અમેરિકા દ્વારા ‘મધ્યસ્થી’ અંગે કેન્દ્ર સરકારે ખુલાસો કરવો જોઈએ એવી માગણી કરી હતી. કોંગ્રેસ અને અન્ય પક્ષો પહલગામ આતંકવાદી હુમલા અને…