- રાજકોટ
રાજકોટમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જીવનચરિત્ર પર આધારીત અંગ્રેજી પુસ્તકનું ભવ્ય લોકાર્પણ…
રાજકોટઃ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી (Dr. Jagdish Trivedi) ના સંઘર્ષમય જીવનચરિત્ર પર નિશ્ચલ સંઘવી (Nischal Sanghavi) દ્વારા લખાયેલા અંગ્રેજી પુસ્તક Extraordinary Story of an Ordinary Man નું આજે રાજકોટ (Rajkot) ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં…
- નેશનલ
મિટ્ટી મેં મિલા દેંગે ઔર ફિરઃ પાકિસ્તાનને પીએમ મોદીની ચેતવણી, ઓપરેશન સિંદૂર અંગે કરી મહત્ત્વની વાત…
નવી દિલ્હી: પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધા યુદ્ધની જાહેરાત કરી નથી, પરંતુ યુદ્ધ જેટલા જ આક્રમક જવાબ ભારત આપી રહ્યું છે, જ્યારે આતંકવાદને પોષનારું પાકિસ્તાન એટલું જ ઊંધું ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ચાલી રહેલા ઉતારચઢાવ…
- IPL 2025
પૉન્ટિંગ છેલ્લી ઘડીએ વિમાનમાંથી ઊતરી ગયો અને પછી તેણે પંજાબના વિદેશી ખેલાડીઓને…
નવી દિલ્હીઃ ક્રિકેટરો સામાન્ય રીતે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પોતાના દેશમાં કે વિદેશમાં કોઈ મૅચ રમવા કે મુસાફરી કરવા ટેવાયેલા નથી હોતા એટલે એવી કોઈ અણધારી ઘટના બને ત્યારે તેઓ સલામત જગ્યાએ અથવા પોતાના પરિવાર પાસે પહોંચી જતા હોય છે,…
- IPL 2025
આઇપીએલ ફરી આ તારીખે શરૂ થવાની સંભાવના છે…
નવી દિલ્હીઃ આઇપીએલ (IPL-2025)ની અધૂરી રહેલી 18મી સીઝન (18th season)ના કરોડો ચાહકોને ખુશ કરી દે એવા અહેવાલ બહાર આવ્યા છે. પ્લે-ઑફ રાઉન્ડની નજીક પહોંચી રહેલી આ ટી-20 સ્પર્ધા (ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને ધ્યાનમાં લેતાં) આઠમી મેએ પંજાબ-દિલ્હીની મૅચની અધવચ્ચે જ અટકાવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો તેમજ ઉત્તર…
- નેશનલ
જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પર ગોળીબાર; એક જવાન ઘાયલ, ઘુસણખોરની શોધખોળ ચાલુ…
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ઉલંઘન કર્યું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી માંડીને ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રોન છોડ્યા હતાં. એવામાં જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પાસે શંકાસ્પદ શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાનો એક સૈનિક ઘાયલ થયો હોવાનું…
- નેશનલ
ચીનના વિદેશ પ્રધાને NSA ડોભાલ સાથે વાત કરી, બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી…
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ચીનના વિદેશ પ્રધાને શનિવારે ભારતને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજિત ડોભાલ સાથે વાત કરી હતી અને આશા વ્યક્ત કરી કે બંને પક્ષો વધુ તણાવ ટાળવા માટે શાંતી અને સંયમ રાખશે. અગાઉ, તેમણે…
- નેશનલ
જમ્મુમાં LoC નજીક પાકિસ્તાને કરેલા ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ, સાત ઘાયલ…
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસપુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ…
- નેશનલ
ભારતે અમારા પર યુદ્ધ થોપી દીધું છે પાકિસ્તાનની બેશરમી તો જુઓ…
નવી દિલ્હી: ભારત સાથે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ ના વાયદા કર્યા ના ત્રણ જ કલાકમાં પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવી કાશ્મીરમાં યુદ્ધ વિરામ ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે દેશના અન્ય ભાગોમાં પણ ડ્રોન દ્વારા હુમલો કર્યો…
- આપણું ગુજરાત
સમગ્ર જામનગર જીલ્લામાં અને પાટણના 70 ગામોમાં બ્લેકઆઉટ જાહેર…
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામના ઉલ્લંઘન કર્યો હતો. પાકિસ્તાને ભારત તરફ ડ્રોન્સ છોડ્યા હતાં. જેને ધ્યાનમાં રાખીને જામનગરના જિલ્લા કલેક્ટરે રાત્રે 11 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. જામનગર જિલ્લા કલેક્ટર કેતન…