- શેર બજાર
સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટની પીછેહઠ. જાણો એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક કેમ ગબડ્યા?
નિલેશ વાઘેલામુંબઇ: સરહદે યુદ્ધ અને લશ્કરી અથડામણ તથા આક્રમણ અને સીઝફાયર વચ્ચે ઝડપી અને તીવ્ર ઉછાળા અને પછડાટ બાદ હવે બજારમાં થોડી સ્થિરતા આવી રહી છે. પાછલા સત્રના ૧૩૦૦ પોઇન્ટના ઉછાળા બાદ સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ગબડ્યો હતો,…
- IPL 2025
મેદાન પર વરસાદમાં ટિમ ડેવિડની બાળકો જેવી મસ્તી…
બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી (M. CHINNASWAMI) સ્ટેડિયમમાં શનિવારે સાંજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે જે મૅચ રમાવાની છે એમાં મેઘરાજા વિઘ્નો ઊભા કરશે એવી આગાહી છે તો ખરી, પરંતુ વરસાદને કારણે પરેશાન થવાની ચિંતા વચ્ચે ખેલાડીઓ…
- રાજકોટ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી મામલે કુંવરજી બાવળિયાએ આપ્યું નિવેદન…
રાજકોટઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ખૂબ જ તંગી પડી રહી છે, જેના કારણે લોકો હેરાન પણ થઈ રહ્યાં છે. હવા, પાણી અને ખોરાક જીવ માત્રની પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ રાજકોટ (Rajkot) ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ (Water crisis)…
- નેશનલ
ચૂંટણી પંચની મોટી સફળતા; ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડ નંબરની સમસ્યા ઉકેલવામાં આવી…
નવી દિલ્હી: ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે, અહેવાલ મુજબ ભારતમાં 99 કરોડ મતદારો છે. ભારતમાં યોજાતી ચૂંટણી દુનિયા માટે આભ્યાસનો વિષય રહે છે. જોકે ચુંટણી દરમિયાન મતદારયાદી સામે ઘણા સવાલો ઉભા થતા હોય છે, એવામાં ચૂંટણી…
- IPL 2025
પંજાબ-દિલ્હીની અધૂરી રહેલી મૅચ 24મી મેએ ફરીથી રમાશે…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ ત્રણ જ દિવસમાં પાકિસ્તાનની પછડાટ સાથે શમી જતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની બાકી રહેલી 17 મૅચનો રાઉન્ડ 17મી મેએ શરૂ થશે અને 18 દિવસમાં પૂરો કરી નાખવામાં આવશે. નવા શેડ્યૂલની વિશેષતા એ છે કે એમાં એ…
- મહેસાણા
કડી તાલુકાના નંદાસણ રોડ પર રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર: ચારનાં મોત, બેની હાલત ગંભીર…
મહેસાણા: કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા અને આઇસર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રીક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય…
- સુરત
સુરતમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: પરિણીત મહિલાની હત્યા, વિધર્મી પ્રેમી ફરાર…
સુરત: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી એક પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તપાસમાં આ મૃતક મહિલા મુન્ની દેવી (ઉં.વ. આશરે ૩૦ વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મુન્ની દેવીની હત્યા તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમીએ કરી…
- મનોરંજન
આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ચાહકો ઘણા લાંબા સમયથી ‘સિતારે જમીન પર’ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં (Sitaare Zameen Par trailer launch)…
- આપણું ગુજરાત
સરકારી બાબુઓ માટે જલસા: સરકારે અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં કર્યો 150 ટકાનો વધારો…
ગાંધીનગર: રાજ્ય સરકારનાં અધિકારીઓ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અધિકારીઓનાં નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સરકારી કામકાજ અર્થે મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ અને નાગરિકો માટેના આતિથ્ય ભથ્થા…