- આપણું ગુજરાત
સરકારી બાબુઓ માટે જલસા: સરકારે અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં કર્યો 150 ટકાનો વધારો…
ગાંધીનગર: રાજ્ય સરકારનાં અધિકારીઓ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અધિકારીઓનાં નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સરકારી કામકાજ અર્થે મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ અને નાગરિકો માટેના આતિથ્ય ભથ્થા…
- નેશનલ
પાકિસ્તાન સામે વધુ એક પગલું; પાકિસ્તાન હાઇ કમિશનના સ્ટાફને ભારત છોડવા આદેશ…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરીને આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવ્યો છે. હવે ભારત પાકિસ્તાન સામે…
- રાજકોટ
“માનવતાની મિશાલ” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ગુમ પિતા-પુત્રનું થયું અણધાર્યું મિલન…
રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં તાજેતરમાં માનવતાની એવી છબી જોવા મળી કે જે જોઇને કોઇ પથ્થર દિલ માણસનું પણ કાળજું ભીનું કરી દીધું. તબીબોની અથાગ મહેનતે માત્ર એક જીવ ન બચાવ્યો પરંતુ ૧૫ વર્ષથી વિખૂટા પડેલા પિતા અને પુત્રનું…
- આપણું ગુજરાત
એસીબીનો ભ્રષ્ટાચારીઓ પર સપાટો: નવસારીમાં પોલીસ, વડોદરા ખાણ ખનીજ વિભાગ અને ચાંગોદરમાં વચેટિયો લાંચ લેતા ઝડપાયા…
અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ લાંચિયા અધિકારી પર સકંજો કસ્યો હતો. નવસારીમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને બે પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગનાં ચાર અધિકારીઓ સામે લાંચ લેવાનો ગુનો નોંધવામાં આવ્યો…
- નેશનલ
પંજાબ લઠ્ઠા કાંડ: ઝેરી દારુ પીવાથી 21ના મોત, મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી…
અમૃતસર: નશાના દુષણને કારણે પંજાબમાં હજારો પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 2022 બાદ રચાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નશા સામે લડાઈનું વચન આપ્યું હતું, એવામાં અમૃતસર જિલ્લામાં લઠ્ઠા કાંડ બનતા હોબાળો મચી (Hooch tragedy in Amritsar) ગયો…
- ઇન્ટરનેશનલ
ચૂંટણી પહેલા મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં બીજા મેયર ઉમેદવારની હત્યા…
ટેક્સિસ્ટેપેક (મેક્સિકો): ગલ્ફ કોસ્ટ રાજ્ય વેરાક્રુઝમાં મેક્સિકોના શાસક પક્ષના મેયર ઉમેદવાર અને તેમની સાથે આવેલા ચાર અન્ય લોકોની બંદૂકધારીઓએ હત્યા કરી હતી, ૧ જૂનની ચૂંટણી પહેલા રાજ્યમાં આ પ્રકારનો બીજો સ્થાનિક ઉમેદવારનાં ખૂનનો બનાવ હોવાની અધિકારીઓએ પુષ્ટિ થઈ હતી. સોમવારે…
- આમચી મુંબઈ
આઈટીઆઈને વૈશ્વિક ધોરણના તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની નીતિ…
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે સરકાર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ને વૈશ્વિક શ્રેષ્ઠતાના કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાના હેતુથી નવી જાહેર-ખાનગી ભાગીદારી નીતિને મંજૂરી આપી હતી. આ નીતિ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગની માગણીને અનુરૂપ અત્યાધુનિક કૌશલ્યોથી સજ્જ કરવાનો અને રોજગાર બજારમાં તેમની રોજગારક્ષમતા…
- સ્પોર્ટસ
બીસીસીઆઇએ વિદેશના ક્રિકેટ બોર્ડોને અને ફ્રૅન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓને કહી દીધું કે…
નવી દિલ્હીઃ બીસીસીઆઇ (BCCI)એ આઇપીએલની બાકી રહેલી મૅચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું એ સાથે હવે વિદેશી ખેલાડીઓને ભારત પાછા બોલાવવા બાબતમાં ભાર પણ આપવામાં આવી રહ્યો છે. બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આ બાબતમાં વિદેશી ક્રિકેટ બોર્ડો…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના મૃત નેતાની પત્ની તેજસ્વીએ પાર્ટી પદ છોડ્યું…
મુંબઈ: મુંબઈના દહિસરથી શિવસેના (યુબીટી)ના વિભાગ પ્રમુખ તેજસ્વી ઘોસાલકરે પાર્ટીના સાથી નેતાઓ ખાસ કરીને તેમના સસરા વિનોદ ઘોસાલકર સાથેના મતભેદો બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેજસ્વી શિવસેના (યુબીટી)ના દિવંગત કોર્પોરેટર અભિષેક ઘોસાલકરનાં પત્ની છે, જેમને ફેબ્રુઆરી 2022માં ફેસબુક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની શાળાઓને સીસીટીવી કેમેરા બેસાડવા, વિદ્યાર્થીઓની હાજરી માટે મોટો નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યની સ્કૂલોને દરરોજ ત્રણ વખત વિદ્યાર્થીઓની હાજરી લેવા તેમજ પરિસરમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો તેમજ તમામ સ્કૂલ કર્મચારીઓની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. થાણે જિલ્લાના બદલાપુરમાં એક પૂર્વ-પ્રાથમિક શાળાના શૌચાલયની અંદર ઓગસ્ટ 2024માં કેજીના બે વિદ્યાર્થીઓની જાતીય…