- મનોરંજન
બ્રહ્મોસનો પ્રહાર, પાકિસ્તાન લાચાર: દિશા પટણીની બહેને ‘નાપાક’ની ખોલી પોલ…
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ટક્કર અને ઓપરેશન સિંદૂર પછી ગઈકાલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. એના અંગે હવે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ખુશ્બુ પટણીએ પણ આ વિશે વાત કરી. તેણે કહ્યું કે સરકારનો આભાર માનવાની સાથે સાથે ભારતીય સૈનિકોને ખૂબ…
- નેશનલ
કરાચી પોર્ટ પર હુમલો કરવા અંગે હવે નૌકાદળે કર્યો મોટો ખુલાસો…
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી આતંકવાદીઓનો સફાયો કરવા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે આજે ત્રણેય સેનાના અધિકારીઓએ મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ કરી હતી. આતંકવાદી વિરુદ્ધી કાર્યવાહીમાં ભારતીય સેનાએ સાતમી મેના પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં નવ…
- સ્પોર્ટસ
વિરાટે `મધર્સ ડે’ નિમિત્તે અનુષ્કા શર્માને પણ આપી શુભેચ્છા…
નવી દિલ્હીઃ દુનિયાભરમાં આજે મધર્સ ડે’ ઉજવવામાં આવે છે એવામાં ક્રિકેટરો પણ તેમની મમ્મીને યાદ કરવાનું અને શુભેચ્છા આપવાનું નથી ભૂલ્યા. વિરાટ કોહલીએ માત્ર તેના મમ્મીને જ નહીં, પણ પોતાના બાળકોની મમ્મી એટલે કે પત્ની અનુષ્કા શર્માને પણ વિશ કરવાનું…
- આમચી મુંબઈ
ભારત આતંકવાદ સાથે સમાધાન કરશે નહીં, પાકિસ્તાનનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવે છે અને પાકિસ્તાનને વિશ્ર્વના નકશા પરથી ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેમની ટિપ્પણી ચાર દિવસના તીવ્ર ક્રોસ બોર્ડર ડ્રોન અને…
- અમરેલી
અમરેલીમાં કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો…
અમરેલીઃ ગુજરાતમાં અત્યારે બવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારામાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભૂજ, પાટણ, મોરબી, કચ્છ, નખત્રાણા, ઊંઝા, શામળાજી, દ્વારકા, પોરબંદર અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ગુજરાતના…
- આમચી મુંબઈ
સિવિલ ડિફેન્સનો કોર્સ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ કરાશે…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સિવિલ ડિફેન્સના કોર્સને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષને ધ્યાનમાં લેતાં સ્વયંસેવક આધારિત ઈમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ (તાકીદમાં સહાયરૂપ યંત્રણા) તરીકે સિવિલ ડિફેન્સના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના…
- IPL 2025
પ્રીટિ ઝિન્ટાએ હજારો પ્રેક્ષકોની માફી માગ્યા પછી કહ્યું, `થૅન્ક યૂ, થૅન્ક યૂ, થૅન્ક યૂ’…
નવી દિલ્હીઃ આઠમી મેએ ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ વધી જતાં હિમાચલ પ્રદેશના ધરમશાલામાં આઇપીએલ (IPL-2025)ની પંજાબ-દિલ્હી (PBKS-DC) વચ્ચેની મૅચ અધવચ્ચેથી અટકાવી દેવાઈ ત્યારે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ તેમ જ અધિકારીઓને અને ખાસ કરીને 25,000 પ્રેક્ષકોની સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્ત્વનો હતો અને…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવની અસર: મહિન્દ્રાએ મહત્વનું લોન્ચિંગ રાખ્યું મોકૂફ…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે યુદ્ધવિરામ તો થયું અને પાછું ફાયરિંગ પણ ચાલુ થઇ ગયું. ત્યારે બધા જ ભારતીયોમાં દેશભક્તિની જોરદાર ભાવનાઓ જોવા મળી રહી છે. ભારતના ઉદ્યોગપતિઓ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ઓટોમોબાઈલ બ્રાન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ…