- મહેસાણા
કડી તાલુકાના નંદાસણ રોડ પર રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર: ચારનાં મોત, બેની હાલત ગંભીર…
મહેસાણા: કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા અને આઇસર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રીક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય…
- સુરત
સુરતમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: પરિણીત મહિલાની હત્યા, વિધર્મી પ્રેમી ફરાર…
સુરત: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી એક પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તપાસમાં આ મૃતક મહિલા મુન્ની દેવી (ઉં.વ. આશરે ૩૦ વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મુન્ની દેવીની હત્યા તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમીએ કરી…
- મનોરંજન
આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ચાહકો ઘણા લાંબા સમયથી ‘સિતારે જમીન પર’ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં (Sitaare Zameen Par trailer launch)…
- આપણું ગુજરાત
સરકારી બાબુઓ માટે જલસા: સરકારે અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં કર્યો 150 ટકાનો વધારો…
ગાંધીનગર: રાજ્ય સરકારનાં અધિકારીઓ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અધિકારીઓનાં નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સરકારી કામકાજ અર્થે મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ અને નાગરિકો માટેના આતિથ્ય ભથ્થા…
- નેશનલ
પાકિસ્તાન સામે વધુ એક પગલું; પાકિસ્તાન હાઇ કમિશનના સ્ટાફને ભારત છોડવા આદેશ…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરીને આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવ્યો છે. હવે ભારત પાકિસ્તાન સામે…
- રાજકોટ
“માનવતાની મિશાલ” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ગુમ પિતા-પુત્રનું થયું અણધાર્યું મિલન…
રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં તાજેતરમાં માનવતાની એવી છબી જોવા મળી કે જે જોઇને કોઇ પથ્થર દિલ માણસનું પણ કાળજું ભીનું કરી દીધું. તબીબોની અથાગ મહેનતે માત્ર એક જીવ ન બચાવ્યો પરંતુ ૧૫ વર્ષથી વિખૂટા પડેલા પિતા અને પુત્રનું…
- આપણું ગુજરાત
એસીબીનો ભ્રષ્ટાચારીઓ પર સપાટો: નવસારીમાં પોલીસ, વડોદરા ખાણ ખનીજ વિભાગ અને ચાંગોદરમાં વચેટિયો લાંચ લેતા ઝડપાયા…
અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ લાંચિયા અધિકારી પર સકંજો કસ્યો હતો. નવસારીમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને બે પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગનાં ચાર અધિકારીઓ સામે લાંચ લેવાનો ગુનો નોંધવામાં આવ્યો…
- નેશનલ
પંજાબ લઠ્ઠા કાંડ: ઝેરી દારુ પીવાથી 21ના મોત, મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી…
અમૃતસર: નશાના દુષણને કારણે પંજાબમાં હજારો પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 2022 બાદ રચાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નશા સામે લડાઈનું વચન આપ્યું હતું, એવામાં અમૃતસર જિલ્લામાં લઠ્ઠા કાંડ બનતા હોબાળો મચી (Hooch tragedy in Amritsar) ગયો…
- ઇન્ટરનેશનલ
ચૂંટણી પહેલા મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં બીજા મેયર ઉમેદવારની હત્યા…
ટેક્સિસ્ટેપેક (મેક્સિકો): ગલ્ફ કોસ્ટ રાજ્ય વેરાક્રુઝમાં મેક્સિકોના શાસક પક્ષના મેયર ઉમેદવાર અને તેમની સાથે આવેલા ચાર અન્ય લોકોની બંદૂકધારીઓએ હત્યા કરી હતી, ૧ જૂનની ચૂંટણી પહેલા રાજ્યમાં આ પ્રકારનો બીજો સ્થાનિક ઉમેદવારનાં ખૂનનો બનાવ હોવાની અધિકારીઓએ પુષ્ટિ થઈ હતી. સોમવારે…
- આમચી મુંબઈ
આઈટીઆઈને વૈશ્વિક ધોરણના તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની નીતિ…
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે સરકાર દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ને વૈશ્વિક શ્રેષ્ઠતાના કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાના હેતુથી નવી જાહેર-ખાનગી ભાગીદારી નીતિને મંજૂરી આપી હતી. આ નીતિ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગની માગણીને અનુરૂપ અત્યાધુનિક કૌશલ્યોથી સજ્જ કરવાનો અને રોજગાર બજારમાં તેમની રોજગારક્ષમતા…