- નેશનલ
દિલ્હીમાં આંધી સાથે ખાબક્યો વરસાદ; નિર્માણાધીન મકાનની દિવાલ તૂટી પડતા બેનાં મોત…
નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાથી બપોર બાદ રાજધાનીમાં ભારે આંધી સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં સેન્ટ્રલ દિલ્હીના નવી કરીમ વિસ્તારમાં રોડ પર એક નિર્માણાધીન મકાનની…
- અમદાવાદ
કાંકરિયામાં ટ્રાફિક જામથી છૂટકારો! સાળંગપુર બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો…
અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા અણુવ્રત સર્કલ, પારસી અગીયારી અને વાણિજ્ય ભવન સર્કલ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે.…
- અમદાવાદ
કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમને પગલે નારણપુરામાં આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વિગત…
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે 18 મેના રોજ નારણપુરા વિસ્તારમાં નવા બનેલા પલ્લવ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 16 આની ચોમાસું રહેવાની શક્યતા: 50 થી વધુ આગાહીકારનું તારણ…
જુનાગઢઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યભરના 50થી વધુ પરંપરાગત આગાહીકારોએ વર્ષ 2025 માટે ચોમાસાની આગાહી કરી હતી. મોટાભાગના આગાહીકારોના મતે 7 જૂનથી વરસાદની શરૂઆત થશે. તેમજ જુલાઈમાં તોફાની સિસ્ટમ સક્રિય બનશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં…
- સ્પોર્ટસ
રવિ શાસ્ત્રી ક્હે છે, ‘ બુમરાહ પર બોજ નાખવાને બદલે…’
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ કહ્યું છે કે રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કર્યાં બાદ મારા મતે હવે તેના સ્થાને કેપ્ટનપદે શુભમન ગિલ (Shubhman Gill) અને રિષભ પંત (Rishabh PANT) સૌથી સારા દાવેદાર છે. હા, જસપ્રીત…
- આમચી મુંબઈ
આવતીકાલે મધ્ય રેલવે પર રહેશે ટ્રેનોના મહાધાંધિયા, પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરા માટે લાઈફલાઈન સમાન છે. આ લાઈફલાઈનના મેઈન્ટેનન્સ વર્ક માટે દર રવિવારની જેમ જ આ આવતીકાલે એટલે કે રવિવારે પણ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ મેગા બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે ધાંધિયા જોવા…
- નેશનલ
હરિયાણાની મહિલા યૂટ્યૂબરની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો…
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી…
- હેલ્થ
આજે વર્લ્ડ હાયપરટેન્શન ડેઃ જાણો ડેશ ડાયેટ વિશે અને બચો આ લાઈફસ્ટાઈલ ડિસિઝથી…
હેલ્થ અપડેટઃ આજે 17મી મે એટલે કે વર્લ્ડ હાયપરટેન્શન ડે છે. આજના દિવસે લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે હાયપરટેન્શન વિશેની સમજ આપવામાં આવે છે. સૌ પ્રથમ 14મી મે 2005માં વલ્ડે હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બાદ 2006થી આ…