- નેશનલ
શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરાતા કોંગ્રેસમાં ખેંચતાણ; થરૂરે કહ્યું, ‘જવાબદારી નિભાવીશ’
નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવા વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરનું નામ સામેલ થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ શરૂ થયો છે. થરૂરને ભારત-પાકિસ્તાન તણાવ અને…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી વિશે ઓવૈસી વળી શું બોલ્યા?
હૈદરાબાદ: સંસદસભ્ય અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) કે જેઓ યુવાનીના દિવસોમાં બહુ સારા ફાસ્ટ બોલર હતા તેમણે તાજેતરમાં જ ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વિરાટ કોહલીને ખૂબ બિરદાવ્યો અને કહ્યું છે કે ભારતમાં ક્રિકેટમાં પુષ્કળ ટેલન્ટ છે. આપણને ભવિષ્યમાં હજી…
- નેશનલ
અમેરિકાએ વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ દેશ ન છોડનારા ભારતીયોને શું આપી ચેતવણી? જાણો…
મુંબઈ/વોશિંગ્ટનઃ અમેરિકામાં વિઝાની મુદત પૂર્ણ થયા બાદ દેશમાં રહેતા ભારતીયોને ચેતવણી આપી હતી. આ ચેતવણી ભારત સ્થિત અમેરિકા દૂતાવાસે જાહેર કરી હતી. દૂતાવાસે કહ્યું કે, જો કોઈ ભારતીય વિઝાની સમય મર્યાદા પછી પણ અમેરિકામાં રહેશો તો તેને દેશનિકાલ કરવામાં આવશે…
- નેશનલ
RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે; જુની નોટને થશે કોઇ અસર?
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી સીરિઝમાં 20 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. આ નોટો પર રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી સીરિઝની 20 રૂપિયાની હાલની નોટો જેવી જ રહેશે.…
- આમચી મુંબઈ
ચાર ડાયમંડ કંપનીને 5.13 કરોડનો ચૂનો ચોપડી હીરાવેપારી રફુચક્કર…
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ચાર ડાયમંડ કંપનીને અંદાજે 5.13 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી હીરાવેપારી ફરાર થઈ ગયો હતો. હીરાવેપારીઓને વેચી આપવાને બહાને ક્રેડિટ પર ડાયમંડ લઈને રફુચક્કર થઈ ગયેલા આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે. બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ચારમાંથી…
- નેશનલ
દિલ્હીમાં આંધી સાથે ખાબક્યો વરસાદ; નિર્માણાધીન મકાનની દિવાલ તૂટી પડતા બેનાં મોત…
નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાથી બપોર બાદ રાજધાનીમાં ભારે આંધી સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં સેન્ટ્રલ દિલ્હીના નવી કરીમ વિસ્તારમાં રોડ પર એક નિર્માણાધીન મકાનની…
- અમદાવાદ
કાંકરિયામાં ટ્રાફિક જામથી છૂટકારો! સાળંગપુર બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો…
અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા અણુવ્રત સર્કલ, પારસી અગીયારી અને વાણિજ્ય ભવન સર્કલ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે.…
- અમદાવાદ
કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમને પગલે નારણપુરામાં આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વિગત…
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે 18 મેના રોજ નારણપુરા વિસ્તારમાં નવા બનેલા પલ્લવ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે…