- આમચી મુંબઈ
એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે અંબાણી પરિવાર? આંકડો સાંભળીને તો પગ નીચેથી…
દુનિયાના ધનવાન પરિવારમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવાર વિશે ઝીણામાં ઝણી બાબત જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. પરંતુ શું તમને ખબર છે દુનિયાનો આ ધનવાન પરિવાર એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે? ચાલો આજે…
- IPL 2025
મેઘરાજાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતાને આઇપીએલમાંથી આઉટ કરી દીધું…
બેંગલૂરુ: અહીં મેઘરાજા આઇપીએલ (IPL-2025)ના પુન: આરંભની મજા બગાડશે એવો ડર હતો અને એવું જ થયું. ચોમાસાની મોસમ બેસે એ પહેલાં જ વરસાદે દેશભરમાં અનેક રાજ્યોમાં વિનાશ વેર્યો છે એવામાં આઇપીએલ ૨.૦ના નવા શેડ્યૂલની શનિવારની પહેલી જ મૅચ ધોવાઈ ગઈ…
- સ્પેશિયલ ફિચર્સ
તંદુરસ્ત સવાર માટે અજમાવો જીરા પાણી, મળશે આ પાંચ મોટા ફાયદા…
આપણે ત્યાં સામાન્ય રીતે લોકોની સવાર ચા અથવા કોફી પીને થતી હોય છે, પરંતુ નિષ્ણાતો ખાલી પેટ આ પીણાં પીવાનું ટાળવાની સલાહ આપે છે. તેના બદલે, જો તમે તમારા દિવસની શરૂઆત જીરા પાણી સાથે કરો છો, તો તેનાથી સારું બીજું…
- નેશનલ
શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરાતા કોંગ્રેસમાં ખેંચતાણ; થરૂરે કહ્યું, ‘જવાબદારી નિભાવીશ’
નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવા વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરનું નામ સામેલ થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ શરૂ થયો છે. થરૂરને ભારત-પાકિસ્તાન તણાવ અને…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી વિશે ઓવૈસી વળી શું બોલ્યા?
હૈદરાબાદ: સંસદસભ્ય અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) કે જેઓ યુવાનીના દિવસોમાં બહુ સારા ફાસ્ટ બોલર હતા તેમણે તાજેતરમાં જ ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વિરાટ કોહલીને ખૂબ બિરદાવ્યો અને કહ્યું છે કે ભારતમાં ક્રિકેટમાં પુષ્કળ ટેલન્ટ છે. આપણને ભવિષ્યમાં હજી…
- નેશનલ
અમેરિકાએ વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ દેશ ન છોડનારા ભારતીયોને શું આપી ચેતવણી? જાણો…
મુંબઈ/વોશિંગ્ટનઃ અમેરિકામાં વિઝાની મુદત પૂર્ણ થયા બાદ દેશમાં રહેતા ભારતીયોને ચેતવણી આપી હતી. આ ચેતવણી ભારત સ્થિત અમેરિકા દૂતાવાસે જાહેર કરી હતી. દૂતાવાસે કહ્યું કે, જો કોઈ ભારતીય વિઝાની સમય મર્યાદા પછી પણ અમેરિકામાં રહેશો તો તેને દેશનિકાલ કરવામાં આવશે…
- નેશનલ
RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે; જુની નોટને થશે કોઇ અસર?
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી સીરિઝમાં 20 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. આ નોટો પર રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી સીરિઝની 20 રૂપિયાની હાલની નોટો જેવી જ રહેશે.…
- આમચી મુંબઈ
ચાર ડાયમંડ કંપનીને 5.13 કરોડનો ચૂનો ચોપડી હીરાવેપારી રફુચક્કર…
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ચાર ડાયમંડ કંપનીને અંદાજે 5.13 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી હીરાવેપારી ફરાર થઈ ગયો હતો. હીરાવેપારીઓને વેચી આપવાને બહાને ક્રેડિટ પર ડાયમંડ લઈને રફુચક્કર થઈ ગયેલા આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે. બીકેસી પોલીસના જણાવ્યા મુજબ ચારમાંથી…