- નેશનલ
પાકિસ્તાન-પંજાબ સરહદની સુરક્ષા સઘન કરવા BSF એ વધારાની બટાલિયનની માંગ કરી…
નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF)ભારત-પાકિસ્તાન સરહદના પંજાબ ફ્રન્ટ પર ક્રોસ બોર્ડર ડ્રોન હુમલાઓને રોકવા માટે વધારાની બટાલિયન તૈનાત કરવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે. બીએસએફએ એમ પણ કહ્યું કે સરહદ પર વધારાની બટાલિયન તૈનાત કરવાથી ઘૂસણખોરી રોકવામાં…
- આપણું ગુજરાત
હવે મેઘરાજાની મેળામાં એન્ટ્રી, રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ…
રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટના મેળાની રાહ જોતા હોય છે અને લોકો માટે રૂટિન લાઈફમાંથી બહાર આવી બે દિવસ મહાલવાનો જ્યારે વેપારીઓ માટે તહેવારોમાં કમાણી કરવાનો આ એક સારો મોકો હોય છે, પરંતુ રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી…
- નેશનલ
મિસ ઇન્ડિયા જીતનારામાં કોઇ પણ દલિત, ઓબીસી, આદિવાસી સમુદાયની નથી, રાહુલ ગાંધીના દાવા સામે ભાજપે…
કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે. તેમણે યુપીના પ્રયાગરાજમાં આયોજિત બંધારણ સન્માન સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે આ સંમેલનમાં મિસ ઈન્ડિયા સ્પર્ધાને લઈને એક વિચિત્ર દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે 90 ટકા…
- સ્પેશિયલ ફિચર્સ
Success Story : નાણાંની તંગીના લીધે છોડયો હતો અભ્યાસ, આજે કરે છે વાર્ષિક 7 કરોડની કમાણી…
લખનૌ : “મન હોય તો માળવે જવાઈ” ની કહેવત ક્યારેય નાણાંની તંગીના લીધે અભ્યાસ છોડી દેનારા નિતેશ અગ્રવાલે ચરિતાર્થ કરી છે. જો કે તેની શરૂઆત સહેલી ન હતી. નિતેશે બિઝનેશ માં અનેક ચઢાવ -ઉતાર જોયા છે. તે ચિકનકારી કળા સાથે…
- સ્પેશિયલ ફિચર્સ
આવી ભૂલ ક્યારેય નહીં કરતા… અંધ પૂજારીની મદદ માટે હાથ લંબાવનાર સુધા મૂર્તિને મળ્યું મહા જ્ઞાન…
સુધા મૂર્તિને કોણ નહીં ઓળખતું હોય! પ્રખ્યાત લેખિકા, સામાજિક કાર્યકર અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ તેમના સામાજિક કાર્યો માટે જાણીતા છે. તેમની વાતો હંમેશા પ્રેરણાદાયી હોય છે. સુધા મૂર્તિ ઘણી વાર તેમના અનુભવો દરેક સાથે શેર કરતા હોય છે. આ…
- અમદાવાદ
કેમ નથી વાંચતું ગુજરાતઃ સરકારી લાઈબ્રેરીમાં 43 લાખ બુક્સ, પણ સભ્ય આટલા જ…
અમદાવાદઃ ડિજિટલ ક્રાંતિને લીધે આંગળીના ટેરવે આખું વિશ્વ ખુલી જતું હોવાથી પુસ્તક હાથમાં લઈ વાંચન કરવાનું ચલણ ઘટી ગયું છે, પણ હાથમાં પુસ્તક લઈ વાંચવાથી એકાગ્રતા વધે છે, સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે તેથી આંખોને પણ આરામ મળે છે. જોકે…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના મુસાફરો ધ્યાન આપો.. આવતા અઠવાડિયાથી 35 દિવસનો મેગા બ્લોક, 650 થી 700 ટ્રેનો થશે રદ…
મુંબઇઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આવતા અઠવાડિયાથી વેસ્ટર્ન લાઇન પરના મુસાફરોએ વિલંબ અને અંધાધૂંધીનો સામનો કરવો પડવાનો છે, કારણ કે આ મહિનાના અંતમાં ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામકાજ માટે 35-દિવસના મેગા બ્લોક રાખવામાં…
- મહારાષ્ટ્ર
ગાયને બચાવવામાં શિવશાહી બસને નડ્યો અકસ્માત, એકનું મોત…
નાગપુરઃ અમરાવતી નાગપુર હાઇવે પર શિવશાહી બસને ગંભીર અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે અને 28 મુસાફર ઘાયલ થયા છે.અમરાવતી-નાગપુર હાઈવે પર આજે સવારે એક શિવશાહી બસનો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો…
- નેશનલ
Unified Pension Scheme: OPS અને NPS થી કેટલી અલગ છે UPS? જાણો નવી પેન્શન સ્કીમથી શું થશે ફાયદો…
નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમને(Unified Pension Scheme)મંજૂરી આપી દીધી છે. તેથી હવે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળશે. આ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. યુપીએસમાં શું ખાસ છે? યુનિફાઇડ પેન્શન સ્કીમ એ…