- સ્પોર્ટસ
રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…
બેન્ગલૂરુ: ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતો હોય છે. બે વર્ષ પહેલાંના કાર-અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પંતે શરીરના અનેક ભાગોની સારવારની સાથે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું ત્યાર બાદ પાછો રમવા આવ્યો છે ત્યારથી ક્યારેક તેની બૅટિંગ ચર્ચાસ્પદ રહી…
- આપણું ગુજરાત
અંબાલાલ કહે છે, આ જપશે નહીં: ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા હો તો રહેવા દેજો…
રાજયભરમાં સરકાર ગાબડાં પુરાવવા માટે વધુ લાખો રુપિયાનું આંધણ માંડીને બેઠી છે. વડોદરાના પૂર પીડિતોનો પ્રકોપ રાજનેતાઓ પ્રત્યે ઓસર્યો નથી.બનાસકાંઠા,સાબરકાંઠા,જેવા ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા-ઓસરતા સેમી લાગી રહ્યો છે. રાજીના ધોરીમાર્ગો થી માંડીને શહેરી વિસ્તારોમાં ખાડા-ખબડા પૂરવા માટેની કામગીરી…
- આપણું ગુજરાત
Rajkot માં તલાટી અને મુંબઇ પોલીસનો પીઆઈ લાંચ લેતા ઝડપાયા…
રાજકોટઃ રાજકોટ(Rajkot)એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે. અમરેલીમાં બગસરા તાલુકાના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી. ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને…
- આમચી મુંબઈ
રાધિકાએ સાસુ નીતા અંબાણીની પરંપરા જાળવી, અસ્સલ ભારતીય પુત્રવધુની જેમ પૂજામાં થઈ સામેલ…
મુંબઇઃ એન્ટિલિયામાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષની ગણેશ ચતુર્થી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ખૂબ જ ખાસ છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર સાથે ગણપતિ પૂજા કરી રહ્યું છે. અંબાણી…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી લમ્પી વાયરસની દહેશત, માલધારીઓ ચિંતામાં મૂકાયા…
ભુજઃ આજથી બરાબર બે વર્ષ અગાઉ ગૌવંશ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાયરસે અબડાસા પંથકના ગૌવંશોમાં ફરી દેખા દેતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું…
- આપણું ગુજરાત
આ તો પ્રેમ નથીઃ પ્રેમિકાની માતાનું કાસળ કાઢ્યું ને પછી પ્રેમીયુગલે પણ મોત વહોર્યું…
ભુજઃ પ્રેમ દરેક માટે ભલે અલગ અલગ હોય, પણ કોઈનો જીવ લેવો અને તે પણ સગી જનેતાને મોતને ઘાટ ઉતારવી પ્રેમ તો ન જ હોય. આવો એક કિસ્સો કચ્છમાં બન્યો છે જ્યાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની માતાનો જીવ લેવાયો અને ત્યારબાદ…
- આમચી મુંબઈ
મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…
મુંબઇઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાના પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા ધર્મરાવબાબા અત્રામના નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમણે અહેરી વિધાનસભા ક્ષેત્રના મતદારોને તેમની પુત્રી ભાગ્યશ્રી અને જમાઈ ઋતુરાજ હલગેકરને નદીમાં ફેંકી દેવા જણાવ્યું હતું. ધર્મરાવબાબાએ જણાવ્યું હતું કે…