- નેશનલ
તમારી પાસે પણ છે 10 રૂપિયાનો આવો સિક્કો?RBIએ આપી મહત્ત્વની માહિતી…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ ચલણી નોટો અને સિક્કાઓ બહાર પાડવામાં આવે છે અને આ ચલણને લઈને આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં જાત-જાતની વાતો અને મેસેજ વાઈરલ થતાં હોય છે. હાલમાં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા 10 રૂપિયાના સિક્કાને લઈને…
- આપણું ગુજરાત
અબડાસા-લખપતમાં આરોગ્ય વિભાગના ધામા -48 કેસ શંકાસ્પદ…
કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું,…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સુકાભઠ્ઠ પ્રદેશમાં ‘મેઘરાજા’ મહેરબાનઃ સ્થાનિકો કેટલી થઈ રાહત?
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર થઈ છે, જેમાં મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત સ્ટોક થયો છે. હવે રાજ્યના સુકાભઠ્ઠ પ્રદેશ મરાઠવાડામાં પણ વરસાદની કૃપા થવાથી લોકોને રાહત થઈ છે, તેમાંય વળી 2023ની તુલનામાં ડબલ વરસાદ થવાથી પ્રશાસનની સાથે…
- નેશનલ
એક સાથે બનશે ચાર-ચાર રાજયોગ, 30મી સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ..
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ સિવાય નવ ગ્રહો અને નક્ષત્રો વિશે પણ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ નવ ગ્રહો સમય સમય પર વિવિધ રાશિ અને નક્ષત્રોમાં ગોચર કરતાં રહે છે અને વિવિધ રાજયોગનું નિર્માણ કરતા રહે છે. આ રાજયોગને કારણે…
- આમચી મુંબઈ
લાલબાગના ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે, જાણો મહત્ત્વ અને ઈતિહાસ?
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને દસ દિવસ અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું આટલું મહત્વ કેમ છે? એનાથી મહત્ત્વની વાત એ કે મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતના જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘યુપી’વાળીઃ સુરતના સૈયદપૂરાના ગેરકાયદે બાંધકામો પર ચલાવાયું ‘બુલડોઝર’…
ગણપતિ મહોત્સવ દરમિયાન સુરતમાં રવિવારે રાત્રે સૈયદ પૂરામાં ભારેલા આગજની જેવી સ્થિતનું નિર્માણ થયા બાદ,મોદી રાત્રે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કુમક સાથે સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ આપતા એકત્રિત થયેલા નારાજ સમુદાયને ખાતરી આપી હતી કે,સૂરજનું પહેલું કિરણ ફૂટતા…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગ મુદ્દે સરકાર જાગીઃ રાષ્ટ્રીય ‘મહાનાયકો’ની પ્રતિમાની ઊંચાઈના નિયમોમાં ફેરફાર…
મુંબઈઃ સિંધુદુર્ગના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાની નોંધ લઈને નિષ્ણાત સમિતિએ આગામી સાંસ્કૃતિક નીતિ નિયમોમાં રાષ્ટ્રીય મહાનાયકોની પ્રતિમાઓની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ એ અંગેના નિયમોમાં ફેરફાર કરવાની સાથે શિલ્પોની કલાત્મકતા પણ જાળવી રાખવા સંદર્ભે મહત્ત્વની ભલામણ કરી…
- આપણું ગુજરાત
સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
અમદાવાદઃ ગુજરાત સહિત આખો દેશ ગણેશોત્સવ મનાવી રહ્યો છે. દરમિયાન સુરતમાં ગઈકાલે રવિવારે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. સુરતમા પથ્થરમારાની ઘટના બાદ હવે તો શાંતિ છે ત્યારે વડોદરામા અશાંતિ ફેલાય તેવો અટકચાળો કોઈ તોફાની તત્વોએ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ…
- નેશનલ
Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…
કોલકાતા: આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આજે સુનાવણી દરમિયાન બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.…