- સ્પોર્ટસ
ઋષભ પંત માટે હવે સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન, સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ…
કોલકત્તાઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતના વિજય માટે એક કરતા અનેક ખેલાડીઓનું યોગદાન રહ્યું હતું, જેમાં ગંભીર ઈજામાંથી સાજા થયેલા ઋષભ પંતે પણ અસાધારણ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને મહત્ત્વનું નિવેદન…
- આપણું ગુજરાત
હવે અંબાલાલે અહીં કરી આંગળી ? ક્યાં આવશે પૂર અને પ્રલય ?
ગુજરાત ના માથે હજુ ભારે વાવાઝોડું વરસાદ ભમરાયા કરે છે. અંબાલાલ પટેલે 13થી 16 સપ્ટેમ્બરની અતિ ભારેની આગાહી કર્યા બાદ હવે પટેલે ગુજરાતનો કેડો મૂકી આસામ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો તરફ અંગુલિ નિર્દેશ કરીને કહ્યું છે કે, જે સ્થિતિનું નિર્માણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘમહેરથી ડેમ છલાકાયા અને વિક્રમી વીજ ઉત્પાદનની મળી મોટી ભેટ…
ગાંધીનગર: આ ચોમાસાની સિઝનમાં થયેલા મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના પરિણામે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ વીજ ઉત્પાદનમાં થઇ રહ્યું છે. ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર…
- નેશનલ
તમારી પાસે પણ છે 10 રૂપિયાનો આવો સિક્કો?RBIએ આપી મહત્ત્વની માહિતી…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ ચલણી નોટો અને સિક્કાઓ બહાર પાડવામાં આવે છે અને આ ચલણને લઈને આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં જાત-જાતની વાતો અને મેસેજ વાઈરલ થતાં હોય છે. હાલમાં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા 10 રૂપિયાના સિક્કાને લઈને…
- આપણું ગુજરાત
અબડાસા-લખપતમાં આરોગ્ય વિભાગના ધામા -48 કેસ શંકાસ્પદ…
કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું,…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સુકાભઠ્ઠ પ્રદેશમાં ‘મેઘરાજા’ મહેરબાનઃ સ્થાનિકો કેટલી થઈ રાહત?
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર થઈ છે, જેમાં મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પર્યાપ્ત સ્ટોક થયો છે. હવે રાજ્યના સુકાભઠ્ઠ પ્રદેશ મરાઠવાડામાં પણ વરસાદની કૃપા થવાથી લોકોને રાહત થઈ છે, તેમાંય વળી 2023ની તુલનામાં ડબલ વરસાદ થવાથી પ્રશાસનની સાથે…
- નેશનલ
એક સાથે બનશે ચાર-ચાર રાજયોગ, 30મી સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ..
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ સિવાય નવ ગ્રહો અને નક્ષત્રો વિશે પણ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ નવ ગ્રહો સમય સમય પર વિવિધ રાશિ અને નક્ષત્રોમાં ગોચર કરતાં રહે છે અને વિવિધ રાજયોગનું નિર્માણ કરતા રહે છે. આ રાજયોગને કારણે…
- આમચી મુંબઈ
લાલબાગના ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે, જાણો મહત્ત્વ અને ઈતિહાસ?
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને દસ દિવસ અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું આટલું મહત્વ કેમ છે? એનાથી મહત્ત્વની વાત એ કે મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતના જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘યુપી’વાળીઃ સુરતના સૈયદપૂરાના ગેરકાયદે બાંધકામો પર ચલાવાયું ‘બુલડોઝર’…
ગણપતિ મહોત્સવ દરમિયાન સુરતમાં રવિવારે રાત્રે સૈયદ પૂરામાં ભારેલા આગજની જેવી સ્થિતનું નિર્માણ થયા બાદ,મોદી રાત્રે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કુમક સાથે સૈયદપુરા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ આપતા એકત્રિત થયેલા નારાજ સમુદાયને ખાતરી આપી હતી કે,સૂરજનું પહેલું કિરણ ફૂટતા…