- આપણું ગુજરાત

રાજસ્થાનમાં ભારે વરસાદથી સરહદી વિસ્તારોની કફોડી હાલતઃ પોલો ફોરેસ્ટ બંધ…
અરવલ્લી/વિજયનગરઃ રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ થયું હતું. હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની હતી. પોલો ફોરેસ્ટ પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. 11,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુંઅરવલ્લી…
- આપણું ગુજરાત

મનસુખ વસાવાએ પાર્ટીના નેતાઓને ફરી લીધા આડે હાથ, કહ્યું- ચૈતર સામે કેમ બોલતા નથી?
નર્મદાઃ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રાદેશિક નેતાઓને ચૈતર વસાવા સામે કેમ બોલતા નથી તેમણે કહ્યું કે, આપના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની તથા આપણી સરકાર વિરુદ્દ…
- મહારાષ્ટ્ર

કોર્ટ પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધો…
છત્રપતિ સંભાજીનગર: જિલ્લાની વડવાની કોર્ટના પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધા બાદ શુક્રવારે કોર્ટના જુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.એડવોકેટ વિનાયક ચાંદેલે (47) આત્મહત્યા કરતાં પહેલા લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું…
- પુરુષ

લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!
-પ્રજ્ઞા વશી ‘સાંભળો છો? આ આત્મનિર્ભરતા વિશે તમે અનેક ભાષણો ને સેમિનારો કર્યાં છે તો તમે સમય કાઢીને આ તમારી પત્ની તેમ જ બાળકોને પણ એ થોડુંક જ્ઞાન આપતા હો તો આપણો પણ ઉદ્ધાર થઈ જાય. ખરું ને? ‘ઘરનાં છોકરાં…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બ્રિટિશ મૃતકોના પરિવારજનોએ કર્યો ચોંકાવનારો દાવો, વાંચીને ચોંકી જશો…
અમદાવાદ/લંડનઃ અમદાવાદમાં 12 જુલાઈએ એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 53 બ્રિટિશ નાગરિક સહિત 241 મુસાફર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાન બી. જે. મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે ટકરાયું હતું અને ક્રેશ થતાં જ આગના…
- જામનગર

જામનગરના કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમની ચૂંટણી નહીં લડવાની જાહેરાત…
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણ સાથે સંકળાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ ઉપસ્થિત રહ્યા હતાં . આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું અને આગામી સમયમાં ચૂંટણી…
- ગાંધીનગર

રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા? જાણો…
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટર અને અધિક કલેકટર સાથે વી. સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું…
- આમચી મુંબઈ

ચૂંટણીનો ચિહ્ન વિવાદઃ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્ધારા એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના જૂથને ‘ધનુષ્ય અને તીર’ ચૂંટણી ચિહ્ન ફાળવવાના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અરજી સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જૉયમાલ્યા બાગચીની…
- આપણું ગુજરાત

રાજ્યમાં સિઝનનો 50 ટકા વરસાદઃ 83 તાલુકામાં મેઘમહેર…
અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી હતી. વીજળીના કડાકા ભડાકા…









