- સ્પોર્ટસ
રોહિત શર્મા વન ડેમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? થયો ચોંકાવનારો ખુલાસો…
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. હવે તેના વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ પર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરશે તેવી…
- મનોરંજન
સિદ્ધુ-અર્ચનાની જોડી ફરી જમાવશે રંગ: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ધમાકેદાર વાપસી…
મુંબઈ: બોલિવૂડના જાણીતા કોમેડિયન એન્કર કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ તેની ત્રીજી સીઝન સાથે નવજોત સિંહ સિદ્ધુના ગ્રાન્ડ કમબેકની તૈયારીમાં છે. સિદ્ધુની શાયરી, રમૂજ અને ઉત્સાહની ચાહકોને અપેક્ષા હતી, જે હવે 21 જૂન, 2025થી નેટફ્લિક્સ પર લોકોની…
- અરવલ્લી
મેઘરજમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારો નરાધમ પકડાયો, આ રીતે ઘટના પ્રકાશમાં આવી…
મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજના એક ગ્રામ્ય વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 51 વર્ષીય એક આધેડ દ્વારા 13 વર્ષીય કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ કિશોરીને ત્રણ માસનો ગર્ભ રહી જતાં આ ચોંકાવનારો…
- નેશનલ
ખરાબ હવામાનના કારણે 11 જૂન સુધી ટળ્યું એક્સિઓમ-4નું પ્રક્ષેપણ, શુભાંશુએ કહી આ વાત…
નવી દિલ્હીઃ ખરાબ હવામાનને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા અવકાશયાન એક્સિઓમ-4 – નું પ્રક્ષેપણ 11 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ માહિતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા આપવામાં આવી હતી ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને સોમવારે સાંજે એક…
- આપણું ગુજરાત
AAP નેતા ઇસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો: “વિસાવદર બેઠક પર હાર સ્વીકારી, હવે ગુંડાગીરી પર ઉતર્યા”
વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે વિસાવદર બેઠક પર ભાજપે પોતાના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો…
- રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકોના અપૂરતા સ્ટોક વિતરણથી વેપારીઓને આર્થિક નુકસાનની ભીતિ…
રાજકોટઃ ગુજરાતમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરુઆત થઈ હતી ત્યારે રાજકોટમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ હતી. સોમવારે પ્રથમ સત્રની શરુઆત થતા શાળા ખુલતા જ પાઠ્ય પુસ્તકો ખરીદવા વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. ગાંધીનગરમાં આવેલા ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ સાથે…
- અમરેલી
સાવરકુંડલામાં આઠ વર્ષના બાળકની આંખની પાંપણમાંથી જીવાત નીકળી…
અમરેલીઃ સાવરકુંડલામાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો હતો. સાવરકુંડલાના 8 વર્ષના બાળકની આંખની પાંપણમાંથી જૂ નીકળવાની ઘટના સામે આવી હતી. લોકોના વાળમાં જૂ જોવા મળતી હોય છે પરંતુ આંખના પાંપણમાંથી જીવાત નીકળતા આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. કેવી રીતે પડી…
- સુરત
સુરતમાં વૃદ્ધને’ડિજિટલ અરેસ્ટ’ કરી 16 લાખ પડાવ્યા: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી સહિત ત્રણ ઝડપાયા…
સુરત: સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ગુનેગારો ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય નાગરિકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં દિલ્હી…
- રાશિફળ
ગુરુ અસ્ત થઈને આ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવા ગુરુ આવતીકાલે એટલે કે 10મી જૂનના મિથુન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. 27 દિવસ સુધી ગુરુ આ જ રાશિમાં અસ્ત અવસ્થામાં રહેશે અને 9મી જૂનના ગુરુ સાંજે 7.30 વાગ્યે મિથુન…
- નેશનલ
કેરળના દરિયાકાંઠે સિંગાપોરના કન્ટેનર શીપમાં આગ લાગી; બચાવ કામગીરી શરૂ કરી…
કોચી: આજે સોમવારે કેરળના બેપોરના દરિયાકાંઠે સિંગાપોરના એક કન્ટેનર જહાજમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ આગને કાબુમાં લેવા અને શીપના ક્રૂને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.સંરક્ષણ મંત્રાલએ…