-  આપણું ગુજરાત કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…ભુજ: કચ્છના અબડાસા અને લખપત પંથકના છેવાડાના વિસ્તારોમાં રહેનારા 18 જેટલા લોકોના જીવનો ભોગ લેનારી અજ્ઞાત બીમારીનાં મૂળમાં રહેલા કારણ વિશે જાણકારી મેળવવા માટે પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરલોજી સેન્ટરને મોકલવામાં આવેલા સેમ્પલનો રીપોર્ટ તૈયાર થઇ ગ્યો છે. જેમાં આ… 
-  સ્પેશિયલ ફિચર્સ 2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિ હોવા છતાં ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે આ અબજોપતિ, જાણો કેમ?દુનિયામાં અનેક લોકો એવા હોય છે કે જેઓ ભાડાના મકાનમાં રહે છે અને એના ઘણા કારણો હોય છે, જેમ કે કાં તો સતત આસમાનને આંબી રહેલાં પ્રોપર્ટીમાં ભાવ કે પછી નબળી આર્થિક સ્થિતિ. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાના… 
-  નેશનલ Kolkata : થાકી ગયા મમતા બેનરજી ? અચાનક જઈ ચડ્યા ડોક્ટરો પાસે ને વિનંતી કરી કે…કોલકાતા : કોલકાતાની(Kolkata)આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોકટર રેપ અને મર્ડર કેસનો મામલો હજુ શાંત નથી થયો. જેમાં હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રેપ અને મર્ડર કેસનો વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. મમતા… 
-  આપણું ગુજરાત Diu ને જોડતી તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ કરાઇ…અમદાવાદ : ગુજરાતમાં દીવ થી (Diu)દારૂની ગેરકાયદે હેરફેર હવે સરળ બને તેવી શકયતા ઉભી થઈ છે. સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કરતાં નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ… 
-  નેશનલ વિધાનસભા ચૂંટણી પૂર્વે કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ; ચાર જવાન ઘાયલ…શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ પૂર્વે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર જવાન ઘાયલ થયા છે. આજે સુરક્ષા દળોએ કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે સંઘર્ષ શરૂ થયો. આ ઉપરાંત કઠુઆ… 
-  ઇન્ટરનેશનલ વિયેતનામમાં ચક્રવાત ‘યાગી’નો કહેરઃ મૃતકોની સંખ્યા વધીને 233 પર પહોંચી…હેનોઈઃ વિયેતનામમાં ચક્રવાત ‘યાગી’નો કહેર જોવા મળ્યો હતો. તોફાનને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા બાદ શુક્રવારે મૃત્યુઆંક વધીને 233 થઈ ગયો છે. દેશના સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી.વિયેતનામની સરકારી ટીવી ‘વીટીવી’એ જણાવ્યું હતું… 
-  સ્પોર્ટસ ચેસ ઑલિમ્પિયાડમાં ભારતે પહેલા ત્રણેય મુકાબલા જીતી લીધા, જાણો કોને કેટલાથી હરાવ્યું…બુડાપેસ્ટ: હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી શરૂ થયેલી 45મી ચેસ ઑલિમ્પિયાડ નામની મોટી સ્પર્ધામાં ભારતે પહેલા ત્રણેય મુકાબલા જીતી લીધા છે.પહેલાં તો ભારતની મહિલા ટીમે ચેક રિપબ્લિકને 3.5-0.5થી હરાવ્યું હતું. તાનિયા સચદેવનો માર્ટિના કૉરેનોવા સામેનો મુકાબલો ડ્રૉ થયા બાદ દિવ્યા દેશમુખ અને… 
-  આપણું ગુજરાત વરસાદ પછી વકરતો રોગચાળો, ચાર મહાનગર ભરડામાં ! દવ લાગ્યો રે ‘ડુંગરીએ,કેમ કરીએ ?ગુજરાતમાં 25 ઓગસ્ટ અને તે પહેલાના ભારે વરસાદ ચાહે, કચ્છ હોય, પોરબંદર હોય, જુનાગઢ, હોય, સુરત, કે પછી રાજકોટ. લાંબા સેમી સુધીના વરસાદ પાછી તેથી વધુ દિવસ પાણી ભરાઈ રહેવાના, સ્વચ્છતાના અપૂરતા અભાવ, પાણી નિકાલ સહિત ઋતુજન્ય અને પાણી જન્ય… 
-  આમચી મુંબઈ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈની લોકલ ટ્રેનમાં કર્યો પ્રવાસ…મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજ્યમાં કેન્દ્રીય પ્રધાનોની અવરજવર વધી છે ત્યારે આજે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સૌને ચોંકાવ્યા હતા. રેલવે પ્રધાનની અચાનક લોકલ ટ્રેનની મુસાફરીને કારણે રેલવેના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. આ… 
-  સ્પોર્ટસ ‘ભયભીત નહીં થતા, મગજ શાંત રાખીને રમજો’ એવું ડાયના એદલજીએ કોના માટે કહ્યું?મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટમાં ટ્રોફીનો દુકાળ ખૂબ લાંબો ચાલ્યો અને એ દુકાળ દૂર કરવા કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિતની ભારતીય ખેલાડીઓએ ભારે માનસિક દબાણવાળી પરિસ્થિતિમાં ભયભીત થયા વગર અને મગજને શાંત રાખીને રમવું જોઈશે, એવું ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એદલજીએ શુક્રવારે… 
 
  
 








