- આપણું ગુજરાત
GSRTCની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને લીલીઝંડી: એરક્રાફ્ટ અને સબમરીન જેવી ફાયર સેફટીની સુવિધા…
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને…
- નેશનલ
હરિયાણામાં રાહુલ ગાંધીના મનની ન થઈ, હુડ્ડાનું ધાર્યું થયું…
હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લીધે રાજકીય માહોલ ગરમાતો જાય છે. હરિયાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. ગઈ લોકસભાની ચૂંટણીમા ભાજપે નુકસાન વહોરવું પડ્યું હતું. આથી કૉંગ્રેસ ફોર્મમાં છે.આ બધા વચ્ચે એક વાત ઊડીને આંખે વળગી છે. દેશમાં…
- આપણું ગુજરાત
નખત્રાણા બાદ હવે ગણપતિ વિસર્જન કરવા ભુજથી માંડવી પહોચેલા ભક્તો પર પથ્થરો ફેંકાયા!
ભુજ: કચ્છના નખત્રાણાના જડોદર (કોટડા) ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથરાં મારીને સૂંઢ તોડી નાખવાની તેમજ એક ધર્મસ્થાન પર લીલી ઝંડી લહેરાવી દઈ કોમી તણાવ સર્જવાના પ્રયાસને પોલીસે માંડ નિષ્ફળ બનાવ્યો છે તેવામાં ભુજથી માંડવીમાં ગણેશ વિસર્જન…
- આમચી મુંબઈ
PM મોદીએ CJIના ઘરે બાપ્પાની આરતી ઉતારી: રાજકારણ ગરમાયું, ચંદ્રચુડે કરી સ્પષ્ટતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવિત્ર ગણેશોત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) એટલે કે દેશના-સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુડના ઘરે શ્રી ગણેશની પધરામણી થઇ હતી એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 513 સરકારી માન્યતા પ્રાપ્ત મદરેસાઓએ તેમની માન્યતા સરેન્ડર કરી દીધી છે. આ પછી યુપી મદરસા બોર્ડ આ તમામ મદરેસાઓને નોટિસ પાઠવીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ…
- આપણું ગુજરાત
સમી-રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત: ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત…
પાટણ: પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. જિલ્લામાં આજે બે દુર્ઘટનાઓ સર્જાય હતી જેમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ હાઇવે પર એસટી બસ અને…
- નેશનલ
બિહારમાં વાડજ ચીભડાં ગળતા પકડાઈ! ; સત્તાધારી જેડીયુનો નેતા કરતો હતો દારૂનો ગેરકાયદે વેપાર…
બિહારમાં દારૂ કાંડમાં જીવ ગુમાવતા લોકોનો વિવાદ વારંવાર વકરતો રહે છે. તેવામાં એક આંચકાદાયક સમાચારમાં પોલીસે પડેલા દરોડામાં સત્તાધારી જેડીયુનો એક નેતા પકડાતા રાજકારણ ગરમાયું છે. પોલીસના દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયો છે. નોંધનીય છે કે આ ઘટના બિહારમાં…
- ઇન્ટરનેશનલ
ફક્ત 115 રૂપિયામાં જોવા મળશે મહિલા વર્લ્ડ કપની મૅચ! જાણી લો ક્યાં…
દુબઈ: આગામી ત્રીજી ઑક્ટોબરથી મહિલા ક્રિકેટર્સનો ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને એ બાબતમાં આઇસીસીએ કેટલાક આકર્ષણો જાહેર કર્યા છે. સૌથી મોટું અટ્રૅક્શન એ છે કે આ ટૂર્નામેન્ટમાં ટિકિટનો સૌથી ઓછો દર માત્ર 115 રૂપિયા છે. આ પણ વાંચો :…
- મનોરંજન
એક્ટ્રેસે બાથટબમાં પતિ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ અને…
ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ ભલે પ્રોફેશનલ લાઈફમાં એક્ટિવ ના હોય પણ તેમ છતાં તે ફેન્સ સાથે કઈ રીતે કનેક્ટ રહેવું એ તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ સતત કંઈકને કંઈક પોસ્ટ કરીને ફેન્સ…
- આપણું ગુજરાત
ગણેશ વિસર્જન સમયે પાટણની સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યાં; એક વ્યક્તિનું મોત…
પાટણ: પાટણમાં ગણેશ વિસર્જન કરવા જતાં સમયે એક મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ લોકોમાંથી સાત લોકો પાણીમાં નહાવા પડ્યા હતા ત્યારે તેઓ ડૂબ્યાં હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલો છે. પાટણમાં સરસ્વતી નદીમાં…