-  સ્પોર્ટસ બાંગ્લાદેશનો 149 રનમાં વીંટો વળી ગયો, ભારતે ફૉલો-ઑન ન આપી…ચેન્નઈ: ભારતે અહીં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશને પહેલા દાવમાં ફક્ત 149 રનમાં ઑલઆઉટ કરીને ટીમ ઇન્ડિયા ઘરઆંગણે બૅટિંગ પછી બોલિંગમાં પણ કેટલી અસરદાર છે એ બતાવી આપ્યું હતું. ભારતના પ્રથમ દાવમાં 376 રન હતા એટલે ભારતે 227 રનની તોતિંગ… 
-  મનોરંજન Nita Ambani ને ટક્કર મારે એવું છે અંબાણી પરિવારની આ સભ્યનું બેગનું કલેક્શન, એક વખત જોઈ લેશો…અંબાણી પરિવારનો દરેક સભ્ય અને એમાં પણ ખાસ કરીને પરિવારનું લેડિઝ ક્લબ તો પોતાની લક્ઝુરિયરસ લાઈફ સ્ટાઈલને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી (Nita Ambani)નો તો કોઈ જવાબ જ નથી, પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારની… 
-  આપણું ગુજરાત અમદાવાદ રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો! ચોરી, દારૂ, ગાંજાના આટલા કેસ નોંધાયા…અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. બૂટલેગર અને ડ્રગ્સ પેડલરોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર ધામા નાખ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી રૂ. 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઈલ,… 
-  સ્પોર્ટસ બૅટિંગ દરમ્યાન કોહલી બોલતો ‘ઓમ નમ: શિવાય’, ગંભીરે અઢી દિવસ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા!નવી દિલ્હી/ચેન્નઈ: ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર-બૅટર વિરાટ કોહલી, બન્ને દિલ્હીના છે તેમ જ બૅટર તરીકે બન્નેની છાપ આક્રમક તરીકેની છે અને જે ખરું લાગે એ કહી દેવાનો તેમનો એકસરખો અભિગમ પણ રહ્યો છે. જોકે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી (આસ્થાની… 
-  સ્પોર્ટસ શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે બ્રૅડમૅનની બરાબરી કરી, જાણો શેમાં…ગૉલ: શ્રીલંકાએ બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બૅટિંગ પસંદ કર્યા બાદ સાત વિકેટે 302 રન બનાવ્યા હતા. મિડલ-ઑર્ડર બૅટર કામિન્દુ મેન્ડિસ (173 બૉલમાં 114 રન) પ્રારંભિક દિવસનો સુપરસ્ટાર હતો. તેણે ડેબ્યૂ પછીના 11મા ટેસ્ટ-દાવમાં ચોથી સેન્ચુરી… 
-  આમચી મુંબઈ ઉમેદવારોની પસંદગીમાં કૉંગ્રેસની તારીખ પે તારીખથી ઉદ્ધવ-સેના પરેશાન…મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાઓ પર મહાવિકાસ આઘાડીની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટેની બેઠકોની વહેંચણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી જેના મુખ્ય ઘટકપક્ષો શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (એસપી) છે… 
-  આમચી મુંબઈ રાજ્યમાં આરોગ્ય તંત્રનું નેટવર્ક વિસ્તરશે: મુખ્ય પ્રધાન…મુંબઈ: રાજ્યના સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર આરોગ્ય તંત્રનું નેટવર્ક મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવી ખાતરી આપી હતી કે… 
-  આમચી મુંબઈ એકનાથ શિંદેની ફિલ્મ પછી, હવે મરાઠી નાટક…મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂન 2022માં શિવસેના પક્ષમાં મોટો બળવો શરૂ કર્યો હતો. પાર્ટીના 40 વિધાનસભ્યોને પોતાની સાથે લઈને તેમણે અલગ ચોકો માંડ્યો હતો. તેમણે ખરી શિવસેના હોવાનો દાવો કર્યો હતો અને બાદમાં ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે પણ… 
-  આમચી મુંબઈ પુણેમાં 26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત, જાણો કારણ?પુણેઃ મલ્ટિનેશનલ કંપનીઓમાં કર્મચારીઓના કામકાજનું ભારણ વધતું જાય છે, પરંતુ મને-કમને કંઈ કહી શકતા નથી. અહીંની ખાનગી કંપનીમાં કામ કરતી 26 વર્ષની યુવતીનું કથિત રીતે વધુ પડતા કામકાજના બોજને કારણે મોત થયું હતું. બહુરાષ્ટ્રીય કન્સલ્ટિંગ ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગની પુણે… 
 
  
 








