- નેશનલ
એબીસીના ચેરમેન બન્યા રિયાદ મેથ્યુ…
નવી દિલ્હી: મલયાલા મનોરમા જૂથના ચીફ એસોસિયેટ એડીટર અને ડિરેક્ટર રિયાદ મેથ્યુ ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના વર્ષ 2024-25 માટે સર્વસંમતિથી ચેરમેન બન્યા છે. આ પણ વાંચો : બ્રેકિંગઃ Modi સરકારનો મોટો નિર્ણયઃ One Nation-One Election પ્રસ્તાવને મંજૂરી રિયાદ મેથ્યુ…
- આમચી મુંબઈ
નાશિકના રો હાઉસમાંથી દંપતી અને10 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા…
નાશિક: નાશિક શહરેના એક રો હાઉસમાંથી દંપતી અને તેમની 10 વર્ષની પુત્રીના મૃતદેહ મળી આવ્યા હોઈ પુત્રીની હત્યા બાદ દંપતીએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ સરાફ નગર સ્થિત ગગનદીપ રો હાઉસમાં રહેતા વિજય માણિકરાવ સહાને…
- સ્પોર્ટસ
જયદેવ ઉનડકટે જ્યારે કાઉન્ટીમાં હરીફ ટીમના ટૉપ-ઑર્ડરનો સફાયો કરી નાખ્યો…
લંડન: ઇંગ્લૅન્ડમાં અત્યારે ભારતીય ખેલાડીઓની બોલબાલા છે. નૉર્ધમ્પ્ટનશર વતી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એક પછી એક હરીફ ટીમની છાવણીમાં હલચલ મચાવી રહ્યો છે ત્યાં બીજી બાજુ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સસેક્સ ક્લબની ટીમ વતી ચમકી રહ્યો છે અને આઇપીએલની 2025ની…
- સ્પેશિયલ ફિચર્સ
આવી Dream Job તો બધાને જોઈએ, દિવસના આટલા જ કલાક કામ અને બાકીનો સમય…
આ દુનિયામાં ભાત-ભાતના લોકો વસે છે અને એમાંથી અનેક લોકો પોતાની જોબ સાથે ખુશ હશે તો અમુક લોકો પોતાની નોકરીથી એટલા ખુશ નહીં હોય તો વળી કેટલાક લોકો એવા પણ હશે કે જેમને કામ પણ કરવું હશે, પરંતુ એની સાથે…
- આમચી મુંબઈ
…તો દફનાવી દઈશઃ ગાયકવાડે ફરી કોંગ્રેસ માટે આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન…
મુંબઈ: વધુ એક ઉશ્કેરીજનક નિવેદન આપતા શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ધમકી આપી હતી કે તેમાન કાર્યક્રમમાં દાખલ થનાર ‘કૉંગ્રેસી શ્વાન’ને દફનાવી દેવામાં આવશે. સોમવારે બુલઢાણાના વિધાનસભ્ય ગાયકવાડે નિવેદન આપ્યું હતું કે અનામતનો વિરોધ કરનાર રાહુલ ગાંધીની જીભના જે કોઇ ટુકડા…
- નેશનલ
કેન્દ્રીય મંત્રીમંડળે મુંબઈ માટે કઈ મોટી જાહેરાત કરી ? મીડિયા-એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને મળશે ‘બુસ્ટ’…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કંપની એક્ટ, 2013 હેઠળ સેક્શન 8 કંપની તરીકે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કૉમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) માટે નેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ (NCoE)ની સ્થાપનાને મંજૂરી આપી છે. ભારતમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ…
- આપણું ગુજરાત
ભૌતિક ઉન્નતિના માર્ગે આપણે પ્રકૃતિનું ભયંકર રીતે કર્યું છે શોષણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રિ-ઈન્વેસ્ટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ગ્લોબલ વૉર્મિંગ એક ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત…
- નેશનલ
ISRO ભરશે નવી ઉડાન: કેબિનેટે ચંદ્રયાન-4 સહીત આ મહત્વના પ્રોજેક્ટ્સને મંજુરી આપી…
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ ચંદ્રયાન-3 મિશનના લેન્ડરને ચંદ્રની ધરતી પર સફળતા પૂર્વ લેન્ડ કરાવીને ઈતિહાસ સર્જ્યો હતો. ISROની આ સફળતાએ સમગ્ર વિશ્વની ધ્યાન ખેંચ્યું છે, અંતરીક્ષ ક્ષેત્રમાં ISRO હવે વિશ્વની આગળ પડતી સંસ્થાઓની એક ગણાવા લાગી છે. સરકાર…
- આપણું ગુજરાત
આ ગુજરાત (બીમારૂં)કોણે બનાવ્યું છે? હર-ઘર ખાટલા-ઘર- ઘર ખાટલા!
રાજ્યમાં આ વખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19…