- આમચી મુંબઈ

કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું કામ દશેરા બાદ શરૂ થશેઃ મધ્ય રેલવે દ્વારા સાત બ્લોક લેવાશે…
મુંબઈ: બ્રિટિશકાળના કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું મહત્ત્વનું કામ દશેરા બાદ પૂર્ણ થશે. ગર્ડર બેસાડવા માટે મધ્ય રેલવે તરફથી ૧૫મી ઓક્ટોબર બાદ સાત બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે રેલવે પ્રવાસીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે રાતના સમયે ગર્ડર બેસાડવાનું…
- આપણું ગુજરાત

પદ્મિનીબા વાળાના હોબાળા સાથે ક્ષત્રિય સંમેલનની પૂર્ણાહુતિ: કહ્યું તે મને આંદોલનમાં ખૂબ નડ્યા…
અમદાવાદ: અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત છાત્રાલયમાં બહુ ચર્ચિત એવા ક્ષત્રિય સંમેલનનું મહા આયોજન કરાયું હતું. આ સંમેલનમા ગુજરાતનાં રજવાડાના 18 રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય અને માત્ર સમાજ ઉત્કર્ષની ભાવનાએ મળેલા આ સમેલનમાં અધ્યક્ષ પદ ભાવનગર…
- નેશનલ

તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…
નવી દિલ્હીઃ તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સત્યમ સિંહે ચીફ જસ્ટિસને અરજી પત્ર મોકલ્યો છે. અરજીમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને સંબંધિત મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના…
- આમચી મુંબઈ

ગૂડ ન્યૂઝઃ આવતીકાલથી કોસ્ટલ રોડ રોજ સવારના સાતથી મધરાત સુધી ખુલ્લો રહેશે…
મુંબઈ: કોસ્ટલ રોડ પર ટ્રાવેલ કરનારા વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે શનિવાર (21 સપ્ટેમ્બર)થી દરરોજ સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મુંબઈના કોસ્ટલ રોડ પર વાહનોની અવરજવર થઈ શકશે. અગાઉ દક્ષિણ મુંબઈ તરફનો પટ્ટો સવારે 7થી રાત્રે 11 વાગ્યા સુધી…
- આમચી મુંબઈ

તો હવે મુંબઈથી પુણે બે કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે…
મુંબઈઃ મુંબઈથી પુણેની સફર હવે સરળ બનવા જઈ રહી છે. વાસ્તવમાં, શિવરી ન્હાવા શેવા સી લિંક હાઇવે એટલે કે અટલ સેતુ હવે એક્સપ્રેસ વે દ્વારા સોલાપુર અને સતારા સાથે જોડવામાં આવશે. આ નવા હાઈ-વેને કારણે અટલ સેતુથી સોલાપુર અને સતારા…
- આમચી મુંબઈ

આ કારણે બેસ્ટની બસના કંડક્ટર પર હિંસક હુમલો, આરોપી ઝડપાયો…
મુંબઈઃ ધારાવીના પીલા બંગલા સ્ટોપ પર બસ રૂટ નંબર ૭ પર ફરજ પરના બેસ્ટના બસ કંડક્ટર (અશોક ડગલે નામના કર્મચારી) પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ લૂંટના ઇરાદે તેના પર હિંસક હુમલો કર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત…
- નેશનલ

આતંકવાદી સંગઠનોથી ‘ભારત સરકાર’ને ખતરોઃ વૈશ્વિક સંસ્થાએ સરકારને ચેતવી…
પેરિસઃ દુનિયાભરમાં આતંકવાદી ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ઈસ્લામિક સ્ટેટ (ISIS) અને અલ કાયદા (Terrorist Outfit Al Qaeda) જેવા આતંકવાદીઓ સંગઠનોથી ભારતને સતર્ક રહેવા જણાવ્યું હતું. એફએટીએફના જણાવ્યાનુસાર આતંકવાદ અને વિદેશી…
- નેશનલ

બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહોમાં ચંદ્રમા જ એકમાત્ર સૌથી વધારે ઝડપથી ગોચર કરતો ગ્રહ છે. ચંદ્રમા એક રાશિમાં માત્ર અઢી દિવસ જ રહે છે અને આટલા ઝડપથી ગોચર કરવાને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે ચંદ્રમાની યુતિ…









