- આમચી મુંબઈ
શિવસેનાના બે નિષ્ઠાવંતોને બાપ્પા પાવલા, ચૂંટણીના પખવાડિયા પહેલાં પ્રધાન પદ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે વર્ષ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. વિધાન પરિષદની ચૂંટણી બાદ વિધાનસભ્યો સાથે એકનાથ શિંદે મુંબઈથી સુરત જવા નીકળ્યા ત્યારથી તેમની સાથે રહેલા બે નેતાનું પુનર્વસન કરવામાં આવ્યું હોવાથી તેમને બાપ્પા પાવલા એમ…
- સ્પેશિયલ ફિચર્સ
વ્યક્તિનો પાળેલો પોપટ ખોવાયો તો શોધવા માટે અજમાવી આ તરકીબ…
આપણામાંથી ઘણા લોકોને બિલાડી, શ્વાન, મેના, પોપટ કે બીજા પક્ષીઓને પાળવાની આદત હોય છે અને આ પાળેલાં પંખી, પક્ષીઓ પ્રત્યે અપાર માયા, લાગણી બંધાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એ પાળેલાં પ્રાણી કે પક્ષીને કંઈ થઈ જાય તો તેમની હાલત…
- નેશનલ
ધાર્મિક સ્થળોએ પથ્થરમારો કરવામાં આવતા મેંગલુરુમાં તંગદિલી…
મેંગલુરુઃ દક્ષિણ કન્નડ જિલ્લામાં કટિપલ્લા અને બીસી રોડ ખાતે બે ધાર્મિક સ્થળો પર પથ્થરમારો અને બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓને પગલે આજે તંગદિલી સર્જાઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર મેંગલુરુના કટિપલ્લામાં પથ્થરમારાની ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી,…
- આમચી મુંબઈ
મહાયુતિના 70 ટકા ઉમેદવારો ફાઈનલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી કામે લાગી ગયા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ થયું છે અને બધા જ રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ…
- સ્પોર્ટસ
Asian Champions Trophy: ભારતીય હૉકી ટીમે દક્ષિણ કોરિયાને આપી કારમી હાર…
બીજિંગઃ ભારતીય હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું અને સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે ફાઇનલમાં ચીન સામે ટકરાશે, જેણે બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો…
- ઇન્ટરનેશનલ
પાપુઆ ન્યુ ગિની હિંસામાં અનેક લોકોના મોતઃ સંયુક્ત રાષ્ટ્ર…
મેલબોર્નઃ પાપુઆ ન્યુ ગિનીમાં ગેરકાયદેસર ખાણિયાઓ વચ્ચેની હિંસામાં ૨૦થી ૫૦ લોકોના મોત થયા છે. આ માહિતી સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આપી હતી. દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રની સરકારના જણાવ્યા અનુસાર મે મહિનામાં ભૂસ્ખલન સ્થળની નજીક પોર્ગેરા ખીણમાં થોડા દિવસો પહેલા લડાઇ…
- આમચી મુંબઈ
ગળું ચીરી પતિએ કરી પત્નીની હત્યા:સાળીને ફોન પર હત્યાની જાણ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂ પીવાના વ્યસની બેરોજગાર પતિએ ગળું ચીરી પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લાના દીવામાં બની હતી. ઘટના બાદ આરોપી પતિએ ડોમ્બિવલીમાં રહેતી સાળીને ફોન પર પોતે આચરેલા ગુનાની જાણ પણ કરી હતી. આ પણ વાંચો:…
- આપણું ગુજરાત
અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
સંઘના પ્રચારકથી ત્રણ-ત્રણ ટર્મ માટે ચૂંટાઈને વડાપ્રધાન બનેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી હજુ હમણાં જ ત્રીજી વખત દેશની ધૂરા સંભાળી છે. (ટર્મ પૂરી થવા અંગે કેટલાક રાજનીતિક નિરીક્ષકોને આશંકા પણ છે ) એકાદ સપ્તાહ પહેલા સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતે એક એવી…
- આમચી મુંબઈ
AI & Data Analytics અભ્યાસ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વકીલોને કર્યો અનુરોધ…
છત્રપતિ સંભાજી નગર: આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવી આગળ વધવા માટે વકીલોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પ્રપોર્શનાલિટી અને ડેટા એનાલિટિક્સ જેવા અદ્યતન વિષયનો અભ્યાસ કરી એનાથી માહિતગાર થવું જોઈએ. એમ કરવાથી આગળ જતાં તેમને પુષ્કળ તકો મળશે જેનો લાભ કારકિર્દીમાં થશે…