- સ્પોર્ટસ
શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે બ્રૅડમૅનની બરાબરી કરી, જાણો શેમાં…
ગૉલ: શ્રીલંકાએ બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બૅટિંગ પસંદ કર્યા બાદ સાત વિકેટે 302 રન બનાવ્યા હતા. મિડલ-ઑર્ડર બૅટર કામિન્દુ મેન્ડિસ (173 બૉલમાં 114 રન) પ્રારંભિક દિવસનો સુપરસ્ટાર હતો. તેણે ડેબ્યૂ પછીના 11મા ટેસ્ટ-દાવમાં ચોથી સેન્ચુરી…
- આમચી મુંબઈ
ઉમેદવારોની પસંદગીમાં કૉંગ્રેસની તારીખ પે તારીખથી ઉદ્ધવ-સેના પરેશાન…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાઓ પર મહાવિકાસ આઘાડીની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટેની બેઠકોની વહેંચણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી જેના મુખ્ય ઘટકપક્ષો શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (એસપી) છે…
- આમચી મુંબઈ
રાજ્યમાં આરોગ્ય તંત્રનું નેટવર્ક વિસ્તરશે: મુખ્ય પ્રધાન…
મુંબઈ: રાજ્યના સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર આરોગ્ય તંત્રનું નેટવર્ક મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવી ખાતરી આપી હતી કે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની ફિલ્મ પછી, હવે મરાઠી નાટક…
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂન 2022માં શિવસેના પક્ષમાં મોટો બળવો શરૂ કર્યો હતો. પાર્ટીના 40 વિધાનસભ્યોને પોતાની સાથે લઈને તેમણે અલગ ચોકો માંડ્યો હતો. તેમણે ખરી શિવસેના હોવાનો દાવો કર્યો હતો અને બાદમાં ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે પણ…
- આમચી મુંબઈ
પુણેમાં 26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત, જાણો કારણ?
પુણેઃ મલ્ટિનેશનલ કંપનીઓમાં કર્મચારીઓના કામકાજનું ભારણ વધતું જાય છે, પરંતુ મને-કમને કંઈ કહી શકતા નથી. અહીંની ખાનગી કંપનીમાં કામ કરતી 26 વર્ષની યુવતીનું કથિત રીતે વધુ પડતા કામકાજના બોજને કારણે મોત થયું હતું. બહુરાષ્ટ્રીય કન્સલ્ટિંગ ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગની પુણે…
- સ્પોર્ટસ
ભારત-ચીનની હૉકી ફાઇનલમાં પાકિસ્તાની ખેલાડીઓએ ઔકાત બતાવી…
નવી દિલ્હી: ભારત સાથેની સરહદ પર પાકિસ્તાનના સૈનિકો વર્ષોથી આતંકવાદીઓ મોકલે છે અને પાકિસ્તાન સરકારનું પણ દાયકાઓથી ભારત-વિરોધી વલણ રહ્યું છે અને હવે પાકિસ્તાનના હૉકી ખેલાડીઓએ ભારતને તેમ જ ભારતીય પ્લેયર્સને ઉશ્કેરવા તથા તેમની એકાગ્રતા તોડવા મંગળવારે હૉકી મૅચ દરમ્યાન…
- આમચી મુંબઈ
PMનું ‘કાય ચાલ્લસ’- શુક્રવારે મોદી મહારાષ્ટ્રમાં: ચૂંટણી પહેલા આપશે કરોડોની સૌગાદ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં વર્ધાની મુલાકાત લેશે. સવારે 11:30 વાગ્યે તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા અંતર્ગત એક વર્ષની પ્રગતિની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્માનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન આપશે. આ યોજના હેઠળ…
- ઇન્ટરનેશનલ
ગૂગલને રાહતઃ યુરોપિયન કમિશન તરફથી લગાવાયેલા 1.5 અબજ યુરો દંડ પર લગાવી રોક…
લંડનઃ જાહેરખબરો સાથે સંબંધિત એન્ટ્રી ટ્રસ્ટ કેસમાં ગૂગલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આઇટી કંપનીએ આજે યુરોપિયન યુનિયન દ્વારા પાંચ વર્ષ પહેલાં લાદવામાં આવેલા 1.49 બિલિયન યુરોના દંડ સામે દાખલ કરાયેલો કેસ જીતી લીધો હતો. આ પણ વાંચો : Google…