- આપણું ગુજરાત
વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 9 લોકોનો આપઘાતનો પ્રયાસ…
રાજકોટ: વ્યાજખોરોના ત્રાસને ડામવાના ભલે દાવાઓ થતાં હોય પરંતુ તેમ છતાં આજદિન સુધી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કે સામૂહિક આપઘાતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના લીધે વધુ એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના ગુંદાવાડીમાં રહેતા…
- સ્પોર્ટસ
મને હંમેશાં જાડેજાની ઈર્ષ્યા થાય છે: અશ્વિન…
ચેન્નઈ: રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ બોલિંગના તરખાટ ઉપરાંત જોડીમાં ચમકવા કરતાં ખાસ કરીને અલગ રીતે બૅટિંગમાં ભારતને ઘણી મૅચો જિતાડી છે. અશ્વિનની ટેસ્ટમાં છ સદી છે અને જાડેજાની ચાર છે. બન્ને ઑલરાઉન્ડરે પોતપોતાની રીતે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને…
- આપણું ગુજરાત
ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…
આણંદ: હાલ તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ચર્ચામાં છે. પ્રસાદને લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ આવ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. પ્રસાદમાં ભેળસેળ થઈ છે કે કેમ તેની તપાસ માટે પ્રસાદના સેમ્પલને ગુજરાતના આણંદમાં આવેલી લેબોરેટરીમાં મોકલવામાં…
- સ્પોર્ટસ
ઈશ્વરનની સેન્ચુરી, પણ સૂર્યાએ નિરાશ કર્યા…
અનંતપુર: દુલીપ ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે ઇન્ડિયા-ડીનો દાવ કૅપ્ટન સંજુ સૅમસન (106)ની સદી બાદ 349 રને સમાપ્ત થયો ત્યાર પછી ઇન્ડિયા-બી ટીમે રમતના અંત સુધીમાં છ વિકેટે 210 રન બનાવ્યા હતા. અભિમન્યુ ઈશ્વરને સદી ફટકારી હતી, પણ…
- નેશનલ
તિરુપતિ પ્રસાદ વિવાદઃ કર્ણાટક સરકારનો મંદિરોને માત્ર ઘરેલું બ્રાન્ડનું ઘી વાપરવાનો આદેશ…
બેંગલુરુઃ તિરુપતિ લાડુ વિવાદ એક મોટા વિવાદમાં ફેરવાયા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ડિર્પાટમેન્ટ હેઠળના તમામ મંદિરોને ત્યાં તૈયાર કરવામાં આવતા ‘પ્રસાદ’માં ગુણવત્તા જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ પણ વાંચો…
- સ્પોર્ટસ
ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?
બુડાપેસ્ટ: ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે આગામી નવેમ્બરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મુકાબલો થવાનો છે અને એમાં ડિન્ગને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો ગુકેશને સારો મોકો મળશે. જોકે એ મુકાબલા પહેલાં જ બુધવારે ગુકેશને ડિન્ગ સાથે બાથ ભીડવાનો…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિના પહેલાં દિવસે પીળા રંગનો આઉટફિટ પહેરો અને જુઓ મેજિક…
ગણેશોત્સવ પૂરો થયો અને હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પૂરા થશે એટલે નવલા નોરતાં શરૂ થઈ જવાના. આમ તો નવરાત્રિમાં મહિલાઓ નવે નવે દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરે છે, પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ…
- આમચી મુંબઈ
ભાજપના સાંસદ અશોક ચવાણના સાળા ફરી કૉંગ્રેસમાં…
મુંબઈ: ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ચવાણને મોટો ઝટકો આપતાં તેમના સાળા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ભાસ્કરરાવ પાટીલ ખતગાંવકરે શુક્રવારે કૉંગ્રેસમાં પુનરાગમન કર્યું હતું. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ભાજપનો સાથ છોડી દીધો હતો.નાંદેડ જિલ્લામાંથી ત્રણ વખત કૉંગ્રેસ વતી લોકસભામાં ચૂંટાયેલા ખતગાંવકરે…
- આમચી મુંબઈ
Bombay હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકોઃ IT નિયમોમાં કરેલા સુધારા ગેરકાયદે…
મુંબઈ: ગયા વર્ષે કેન્દ્ર સરકારે ઈન્ટરમિડિયરી ગાઈડલાઈન અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ રુલ્સ, 2021માં સંશોધન કર્યું હતું. આ સંશોધનના નિયમોમાં જણાવ્યું હતું કે સરકારની પાસે ફેક્ટ ચેક યુનિટ બનાવવાનો અધિકાર હશે. જો યુનિટને જણાશે તો કેન્દ્ર સરકારના કામકાજ સંબંધિત સમાચાર…