- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિના પહેલાં દિવસે પીળા રંગનો આઉટફિટ પહેરો અને જુઓ મેજિક…
ગણેશોત્સવ પૂરો થયો અને હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પૂરા થશે એટલે નવલા નોરતાં શરૂ થઈ જવાના. આમ તો નવરાત્રિમાં મહિલાઓ નવે નવે દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરે છે, પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ…
- આમચી મુંબઈ
ભાજપના સાંસદ અશોક ચવાણના સાળા ફરી કૉંગ્રેસમાં…
મુંબઈ: ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ચવાણને મોટો ઝટકો આપતાં તેમના સાળા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ભાસ્કરરાવ પાટીલ ખતગાંવકરે શુક્રવારે કૉંગ્રેસમાં પુનરાગમન કર્યું હતું. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ભાજપનો સાથ છોડી દીધો હતો.નાંદેડ જિલ્લામાંથી ત્રણ વખત કૉંગ્રેસ વતી લોકસભામાં ચૂંટાયેલા ખતગાંવકરે…
- આમચી મુંબઈ
Bombay હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકોઃ IT નિયમોમાં કરેલા સુધારા ગેરકાયદે…
મુંબઈ: ગયા વર્ષે કેન્દ્ર સરકારે ઈન્ટરમિડિયરી ગાઈડલાઈન અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ રુલ્સ, 2021માં સંશોધન કર્યું હતું. આ સંશોધનના નિયમોમાં જણાવ્યું હતું કે સરકારની પાસે ફેક્ટ ચેક યુનિટ બનાવવાનો અધિકાર હશે. જો યુનિટને જણાશે તો કેન્દ્ર સરકારના કામકાજ સંબંધિત સમાચાર…
- આમચી મુંબઈ
બદલાપુરમાં બે બાળકી સાથે દુષ્કર્મ: સફાઇ કર્મચારી વિરુદ્ધ બે અલગ ચાર્જશીટ દાખલ
થાણે: બદલાપુરની શાળામાં કિંડરગાર્ટનની બે બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સફાઇ કર્મચારી અક્ષય શિંદે સામે એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ કલ્યાણ ખાતેની વિશેષ પોક્સો કોર્ટમાં બે અલગ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીની ભૂતપૂર્વ પત્નીને ચાર્જશીટમાં સાક્ષીદાર બનાવવામાં આવી છે.આરોપીની ભૂતપૂર્વ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાંથી ઇઝરાયલને પાછા હટવા UNOએ આપી ડેડલાઇન; ન આપ્યું આ દેશોએ સમર્થન…
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને ગાઝા છોડવા માટેની છેલ્લી તારીખ આપી દીધી છે. વાસ્તવમાં, આજે થયેલા એક મતદાન દ્વારા એ માંગ કરવામાં આવી છે કે ઇઝરાયેલ એક વર્ષની અંદર પેલેસ્ટાઇનના કબજા હેઠળના પ્રદેશમાંથી પીછેહઠ કરી દે.…
- આમચી મુંબઈ
કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું કામ દશેરા બાદ શરૂ થશેઃ મધ્ય રેલવે દ્વારા સાત બ્લોક લેવાશે…
મુંબઈ: બ્રિટિશકાળના કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું મહત્ત્વનું કામ દશેરા બાદ પૂર્ણ થશે. ગર્ડર બેસાડવા માટે મધ્ય રેલવે તરફથી ૧૫મી ઓક્ટોબર બાદ સાત બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે રેલવે પ્રવાસીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે રાતના સમયે ગર્ડર બેસાડવાનું…
- આપણું ગુજરાત
પદ્મિનીબા વાળાના હોબાળા સાથે ક્ષત્રિય સંમેલનની પૂર્ણાહુતિ: કહ્યું તે મને આંદોલનમાં ખૂબ નડ્યા…
અમદાવાદ: અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત છાત્રાલયમાં બહુ ચર્ચિત એવા ક્ષત્રિય સંમેલનનું મહા આયોજન કરાયું હતું. આ સંમેલનમા ગુજરાતનાં રજવાડાના 18 રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બિન રાજકીય અને માત્ર સમાજ ઉત્કર્ષની ભાવનાએ મળેલા આ સમેલનમાં અધ્યક્ષ પદ ભાવનગર…
- નેશનલ
તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…
નવી દિલ્હીઃ તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સત્યમ સિંહે ચીફ જસ્ટિસને અરજી પત્ર મોકલ્યો છે. અરજીમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને સંબંધિત મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝઃ આવતીકાલથી કોસ્ટલ રોડ રોજ સવારના સાતથી મધરાત સુધી ખુલ્લો રહેશે…
મુંબઈ: કોસ્ટલ રોડ પર ટ્રાવેલ કરનારા વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે શનિવાર (21 સપ્ટેમ્બર)થી દરરોજ સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મુંબઈના કોસ્ટલ રોડ પર વાહનોની અવરજવર થઈ શકશે. અગાઉ દક્ષિણ મુંબઈ તરફનો પટ્ટો સવારે 7થી રાત્રે 11 વાગ્યા સુધી…