- નેશનલ
ઉત્તર પ્રદેશની પુત્રવધુઓનું દિલ્હીમાં રાજ, શીલા બાદ હવે આતિશી…
દિલ્હીને આજે આતિશી માર્લેનાના રૂપમાં નવા મુખ્ય પ્રધાન મળી જશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન હશે. આ પહેલા કોંગ્રેસની શીલા દીક્ષિત અને ભાજપ નેતા સુષ્મા સ્વરાજ દિલ્હી સીએમની ખુરશી સંભાળી ચુક્યા છે. દિલ્હીના ત્રણ મહિલા મુખ્ય પ્રધાનોમાંથી બે ઉત્તર…
- આપણું ગુજરાત
શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોને છે અઢળક અડચણો: કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું…
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. સૌપ્રથમ તો ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા માટે આંદોલન કર્યું હતું, ત્યારબાદ સરકારે કરાર આધારિત ભરતીઓ કરી અને તેના વિરોધમાં પણ આંદોલન થયું હતું. જો કે તે…
- આમચી મુંબઈ
ધારાવી ગેરકાયદે મસ્જિદ કેસ પર આવી નેતાઓની પ્રતિક્રિયાઓ…
મુંબઇઃ ધારાવી ખાતે મસ્જિદના જ અનધિકૃત બાંધકામને તોડી પાડવાના મુદ્દે આજે ભારે તંગદિલી જોવા મળી હતી. ધારાવીમાં 90 ફૂટ રોડ પર એક મસ્જિદ છે. એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ મસ્જિદમાં અનધિકૃત બાંધકામ થયું છે. આ ગેરકાયદે બાંધકામ તોડી…
- આમચી મુંબઈ
લાડકી બહેન બાદ દેવા ભાઉ! યોજનાના શ્રેય માટેની ખેંચતાણ વચ્ચે રિલીઝ થયું સોન્ગ…
મુંબઈ: બજેટ દરમિયાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ વિરોધ પક્ષોની ટીકા કારણે આ યોજના ચર્ચામાં રહી હતી અને હવે સત્તાધારી મહાયુતિના ત્રણેય પક્ષમાં આ યોજનાનો શ્રેય લેવા માટે ખેંચતાણ ચાલતી હોવાનું દૃશ્ય છે. આ પણ વાંચો : મુંબઇના…
- આપણું ગુજરાત
વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 9 લોકોનો આપઘાતનો પ્રયાસ…
રાજકોટ: વ્યાજખોરોના ત્રાસને ડામવાના ભલે દાવાઓ થતાં હોય પરંતુ તેમ છતાં આજદિન સુધી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કે સામૂહિક આપઘાતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના લીધે વધુ એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના ગુંદાવાડીમાં રહેતા…
- સ્પોર્ટસ
મને હંમેશાં જાડેજાની ઈર્ષ્યા થાય છે: અશ્વિન…
ચેન્નઈ: રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ બોલિંગના તરખાટ ઉપરાંત જોડીમાં ચમકવા કરતાં ખાસ કરીને અલગ રીતે બૅટિંગમાં ભારતને ઘણી મૅચો જિતાડી છે. અશ્વિનની ટેસ્ટમાં છ સદી છે અને જાડેજાની ચાર છે. બન્ને ઑલરાઉન્ડરે પોતપોતાની રીતે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને…
- આપણું ગુજરાત
ગુજરાતની આ લેબના રિપોર્ટ બાદ તિરૂપતિ મંદિરના પ્રસાદ પર ઉઠયા પ્રશ્નો; અહી થાય છે આટલા રિપોર્ટો…
આણંદ: હાલ તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ચર્ચામાં છે. પ્રસાદને લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ આવ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. પ્રસાદમાં ભેળસેળ થઈ છે કે કેમ તેની તપાસ માટે પ્રસાદના સેમ્પલને ગુજરાતના આણંદમાં આવેલી લેબોરેટરીમાં મોકલવામાં…
- સ્પોર્ટસ
ઈશ્વરનની સેન્ચુરી, પણ સૂર્યાએ નિરાશ કર્યા…
અનંતપુર: દુલીપ ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે ઇન્ડિયા-ડીનો દાવ કૅપ્ટન સંજુ સૅમસન (106)ની સદી બાદ 349 રને સમાપ્ત થયો ત્યાર પછી ઇન્ડિયા-બી ટીમે રમતના અંત સુધીમાં છ વિકેટે 210 રન બનાવ્યા હતા. અભિમન્યુ ઈશ્વરને સદી ફટકારી હતી, પણ…
- નેશનલ
તિરુપતિ પ્રસાદ વિવાદઃ કર્ણાટક સરકારનો મંદિરોને માત્ર ઘરેલું બ્રાન્ડનું ઘી વાપરવાનો આદેશ…
બેંગલુરુઃ તિરુપતિ લાડુ વિવાદ એક મોટા વિવાદમાં ફેરવાયા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ડિર્પાટમેન્ટ હેઠળના તમામ મંદિરોને ત્યાં તૈયાર કરવામાં આવતા ‘પ્રસાદ’માં ગુણવત્તા જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ પણ વાંચો…
- સ્પોર્ટસ
ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?
બુડાપેસ્ટ: ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે આગામી નવેમ્બરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મુકાબલો થવાનો છે અને એમાં ડિન્ગને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો ગુકેશને સારો મોકો મળશે. જોકે એ મુકાબલા પહેલાં જ બુધવારે ગુકેશને ડિન્ગ સાથે બાથ ભીડવાનો…