- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 200 થી વધુ આરોગ્ય કેન્દ્રમાં કાગડા ઉડે છે…
મુંબઈ: મહારાષ્ટ્રમાં 200થી વધુ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને પેટા કેન્દ્રોમાં કાગડા ઊડે છે, કારણ કે આવશ્યક પુરવઠો અને સ્ટાફ માટે ભંડોળ ફાળવવામાં નથી આવ્યું એમ જાહેર આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પીએચસી અને પેટા-કેન્દ્રો ગ્રામીણ આરોગ્ય…
- IPL 2025
પટેલ પાવર: ભારતને વર્લ્ડ કપ જિતાડનાર બૅટ્સમૅને હવે અમેરિકાને વિજય અપાવ્યો!
લૉડરહિલ (અમેરિકા): ભૂતકાળમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનારામાંથી કેટલાક ખેલાડીઓ ભારતની આંતરરાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી શક્યા છે, પરંતુ ઘણા પ્લેયરોને એ તક ન મળતા તેઓ વિદેશમાં સ્થાયી થઈને ત્યાંની નેશનલ ટીમ વતી રમતા હોય છે અને સ્મિત પટેલ એમાંનો…
- નેશનલ
PF, પેન્શન અને પ્રોફાઇલ અપડેટ હવે સરળ: EPFOના નવા નિયમો લાગુ…
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organization – EPFO) દ્વારા વર્ષ 2025 માં તેના સભ્યો માટે ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓને સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. આ ફેરફારો ફક્ત કર્મચારીઓ માટે જ અનુકૂળ નથી. પરંતુ…
- નેશનલ
ટાઈગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં થયા વાઘના સૌથી વધુ મોત, પર્યાવરણ મંત્રાલય ચિંતિત…
નવી દિલ્હી : દેશના અલગ અલગ રાજ્યોમાં વાધના વધતાં મૃત્યુને પગલે પર્યાવરણ મંત્રાલય ચિંતામાં છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA)ના અહેવાલ મુજબ છેલ્લા 15 દિવસમાં સાત વાઘના મોત થયા છે. જ્યારે રિપોર્ટ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 74 વાઘ મૃત…
- ધર્મતેજ
માનસ મંથન : નિષ્કામ થવું આસાન છે – ભોગવવું આસાન છે, પરંતુ સમ્યક રહેવું બહુ મુશ્કેલ છે…
-મોરારિબાપુ ‘રામચરિતમાનસ’ને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ની સંવાદી ચર્ચા કરી રહ્યા છીએ. અહીં વિચાર નથી, અનુભવ પ્રસ્તુત થઈ રહ્યો છે; જીવનનું સત્ય પ્રસ્તુત થઈ રહ્યું છે. ઉપદેશમાં કહેવામાં આવે છે કે નિષ્કામ થઈ જાઓ; આજના ચિંતકોએ વધારે અતિરેક કરીને કહ્યું…
- Uncategorized
બે ભારતીય ક્રિકેટરનો પાકિસ્તાન જેવો વર્લ્ડ રેકોર્ડ: જાણો, કેવી રીતે…
નવી દિલ્હી: દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ભારતની કે ભારતીય ક્રિકેટરોની કોઈપણ પ્રકારની સરખામણી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી, પરંતુ ખેલકૂદમાં તો કંઈ પણ બની શકે. રવિવારે 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે એક પણ વિકેટ ગુમાવ્યા વગર…
- નેશનલ
પહલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા, થયા પાંચ મોટા ખુલાસા…
ચંડીગઢઃ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra)ની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રાને અંગે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ અને હિસાર પોલીસ (Hisar Police) દ્વારા જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હિસારના…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસે થરૂર સામેનો અણગમો છોડી દેવો જોઈએ…
-ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતના વલણને દુનિયાના દેશો સામે મૂકવા માટે સર્વપક્ષીય સાંસદોનાં સાત ડેલિગેશનની રચના કરી છે. સંસદીય બાબતોના મંત્રાલયે 7 ડેલિગેશનનું નેતૃત્વ કરનારા સાત સાંસદોનાં નામ જાહેર કર્યાં છે.…