- આમચી મુંબઈ
ચોમાસામાં થશે મુંબઈ પાણી પાણી : માંડ ૬૧.૩૨ ટકા નાળા સફાઈ થઇ…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા વચ્ચે હાલ મુંબઈમાં અઠવાડિયા સુધી યલો અલર્ટ આપીને હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ દરમ્યાન જો ભારે વરસાદ પડી ગયો તો મુંબઈના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. મુંબઈમાં…
- નેશનલ
મધ્ય પ્રદેશ પોલીસે મંત્રી વિજય શાહ મામલે એસઆઈટીની રચના કરી, 28 મે સુધી આપશે અહેવાલ…
ભોપાલ: ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અંગે મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર સોમવારે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમની માફી અરજી નામંજૂર કરી દીધી હતી. તેમજમધ્ય પ્રદેશના ડીજીપીને આ મામલાની તપાસ માટે ત્રણ…
- નેશનલ
સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે આતંકીઓને બનાવ્યા નિશાન, આવો હતો પ્લાન…
નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. 22 એપ્રિલથી જ ભારતીય સેનાએ તૈયારી શરૂ કરી દીધી હતી. ચિનાર કોરના નેતૃત્વમાં વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી હતી.…
- અમદાવાદ
ચંડોળા ડિમોલિશન પાર્ટ-2ની આજથી શરૂઆત, અંદાજે 8000 કાચા પાકા મકાન દૂર કરાશે…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈસનપુર વિસ્તારમાં આવેલી સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
૩૧ મે સુધી નહીં થાય રસ્તાનું કામ પૂર્ણફક્ત ૬૫ ટકા જ કામ થયું છેે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને ૩૧મી મે પહેલા રસ્તાના કામ પૂરા કરી નાખવાનો દાવો સુધરાઈએ કર્યો હતો પણ હકીકતમાં મુંબઈમાં માંડ ૬૫ ટકા જ રસ્તાના કામ થયા છે, જેમાં મુંબઈમાં હાલ ચાલી રહેલા…
- આમચી મુંબઈ
થાણેમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ચોમાસા પહેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સહિત પંપિગ સ્ટેશનમાં સમારકામ કરવાના હોવાથી થાણે શહેરમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે મહાનગરપલિકાના પાણીપુરવઠા યોજના અંતગર્ત પિસે પંપિગ સેન્ટર અને ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં…
- મનોરંજન
Amitabh Bachchan કંટાળીને ઈન્ડિયા છોડીને આ સુંદર દેશમાં વસ્યા? જાણો કોણે કર્યો ખુલાસો?
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય રીલ લાઈફ અને રિયલ લાઈફમાં પણ એક્ટિવ રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે, ત્યારે હેડિંગ વાંચીને તમને એવું લાગ્યું હશે કે આ…
- આમચી મુંબઈ
કંપનીમાં મહત્ત્વની જવાબદારી મળતાં જ બદલાયા Anant Ambani ના સૂર? આકાશ-ઈશા માટે કહી એવી વાત કે…
અંબાણી પરિવારની ગણતરી ભલે દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે આ પરિવાર પોતાના સંસ્કાર અને પારિવારિક મૂલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપે છે. એક ઈન્ટરવ્યુમાં પરિવારના નાના અનંત અંબાણીએ પોતાના મોટા ભાઈ આકાશ અંબાણી અને બહેન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 200 થી વધુ આરોગ્ય કેન્દ્રમાં કાગડા ઉડે છે…
મુંબઈ: મહારાષ્ટ્રમાં 200થી વધુ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને પેટા કેન્દ્રોમાં કાગડા ઊડે છે, કારણ કે આવશ્યક પુરવઠો અને સ્ટાફ માટે ભંડોળ ફાળવવામાં નથી આવ્યું એમ જાહેર આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પીએચસી અને પેટા-કેન્દ્રો ગ્રામીણ આરોગ્ય…
- IPL 2025
પટેલ પાવર: ભારતને વર્લ્ડ કપ જિતાડનાર બૅટ્સમૅને હવે અમેરિકાને વિજય અપાવ્યો!
લૉડરહિલ (અમેરિકા): ભૂતકાળમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનારામાંથી કેટલાક ખેલાડીઓ ભારતની આંતરરાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી શક્યા છે, પરંતુ ઘણા પ્લેયરોને એ તક ન મળતા તેઓ વિદેશમાં સ્થાયી થઈને ત્યાંની નેશનલ ટીમ વતી રમતા હોય છે અને સ્મિત પટેલ એમાંનો…