- આમચી મુંબઈ

મુંબઈગરા સંભાળજોઃ ગુરુવાર સવાર સુધી રેડ એલર્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સાંજ બાદ વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. હવામાન ખાતાએ ફરી એક વખત મુંબઈ માટે બુધવાર જાહેર કરેલા ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં અપગ્રેડ કર્યું હતું. સાંજ બાદ વીજળીના કડાકા સાથે મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં…
- આમચી મુંબઈ

જુહુમાં ચોરીની શંકા પરથી બે ભાઇને નિર્વસ્ત્ર કરી વિસ્તારમાં ફેરવ્યા…
મુંબઈ: જુહુના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચોરીની શંકા પરથી બે સગીર ભાઇની મારપીટ કર્યા બાદ તેમને નિર્વસ્ત્ર કરી આખા વિસ્તારમાં ફેરવ્યા હતા. સોમવારે સવારના આ ઘટના બની હતી, જેનો આરોપીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને તે બાદમાં વાયરલ…
- આમચી મુંબઈ

શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમ જ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ છેલ્લાં બે દિવસથી મહારાષ્ટ્રમાં છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જોકે, બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે થયેલી તેમની મુલાકાતમાં…
- સ્પોર્ટસ

બાંગ્લાદેશ સામેના રકાસ છતાં શાન મસૂદ જ કેપ્ટન
મુલતાન: પાકિસ્તાનના સિલેક્ટર્સે બાંગ્લાદેશ સામેના ૦-૨ના તાજેતરના પરાજય છતાં શાન મસૂદને ફરી એક વાર પાકિસ્તાન ટીમના સુકાનની જવાબદારી શાન મસૂદને જ સોંપી છે, આગામી સાતમી ઓક્ટોબરે મુલતાનમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમાવાની છે અને એમાં પાકિસ્તાન ટીમનું નેતૃત્વ મસૂદ સંભાળશે.તાજેતરમાં…
- સ્પોર્ટસ

રિષભ પંત એક જ ટેસ્ટ રમીને ફરી ટોપ સિક્સ રેન્કિંગમાં…
કાનપુર: વિકેટકીપર રિષભ પંત લગભગ સવા છસો દિવસ બાદ ફરી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે અને એક જ ટેસ્ટના પર્ફોર્મન્સ સાથે ટેસ્ટ રેન્કિંગના ટોપ સિક્સમાં તેણે ફરી સ્થાન મેળવી લીધું છે. આ પણ વાંચો : ‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે…
- આપણું ગુજરાત

હવે ગુજરાતમાં કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…
ગાંધીનગર: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ…
- આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…
ગાંધીનગર: એકતરફ અતિભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન ગયું છે ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાય રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક…
- આમચી મુંબઈ

બદલાપુર એન્કાઉન્ટરઃ આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર ‘આ’ વાતને લઈ સાધ્યું નિશાન…
મુંબઈ: અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસમાં વિરોધ પક્ષના સરકાર અને પોલીસ ખાતા પર સતત પ્રહારો શરૂ જ છે અને વરલી ખાતેના ઠાકરે જૂથની શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ હાલમા જ સરકારને આ મુદ્દે નિશાને લીધી હતી. આ પણ વાંચો : Badlapur…









