- આમચી મુંબઈ
પનવેલમાં ગોદામમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો: શકમંદની ધરપકડ…
થાણે: પનવેલમાં ગોદામમાંથી અજાણી વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને શકમંદની ધરપકડ કરી હતી. પૈસાને મુદ્દે થયેલા વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ પણ વાંચો : બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર…
- આમચી મુંબઈ
બાંદ્રામાં રોડ રેજ:આઠ રિક્ષાની તોડફોડ, ત્રણ પકડાયા…
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં રોડ રેજની ઘટનામાં આઠ જેટલી રિક્ષાની તોડફોડ કરવા પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.ખેરવાડી વિસ્તારમાં સોમવારે સાંજના આ ઘટના બની હતી અને પોલીસ હવે અન્ય બે આરોપીની શોધ ચલાવી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પર બે…
- સ્પોર્ટસ
સરફરાઝ, જુરેલ અને દયાલને ઇરાની કપ માટે રીલિઝ કરી શકે છે ભારતીય ટીમ…
નવી દિલ્હીઃ મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલને બાંગ્લાદેશ સામે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં નહી આવે તો ઇરાની કપ માટે તેઓને ભારતીય ટીમમાંથી રીલિઝ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજમાં ભાગલા કે બીજું કાંઈઃ પદ્મિનીબા વાળાએ કરી હવે મોટી જાહેરાત…
રાજકોટ: ગયા શુક્રવારે જ અમદાવાદના ગોતામાં ભરાયેલા સંમેલનથી ક્ષત્રિય સમાજને એક કરવાના પ્રયાસો થયા હતા. ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં જ પદ્મિનીબા વાળાના બખેડા અને પી. ટી. જાડેજાના વિરોધને લઈને આ સમિતિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે ક્ષત્રિય…
- નેશનલ
ત્રાસવાદના ઓછાયા હેઠળ…
શ્રીનગર: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બુધવારે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કામાં પચીસ લાખથી વધુ મતદારો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 26 બેઠકો માટે મેદાનમાં રહેલા 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ પણ વાંચો : બિનસાંપ્રદાયિકતા પર એવું તે શું બોલ્યા તમિલનાડુના રાજ્યપાલ કે…
- આમચી મુંબઈ
ચૂંટણી સંગ્રામઃ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કરી આ વાત…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓ સમક્ષ ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હતું. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?
મુંબઈઃ બદલાપુરની એક શાળામાં બે માસૂમ બાળકીઓનું જાતીય શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેનું પોલીસે સોમવારે એન્કાઉન્ટર કર્યું હતું. ઘટના સમયે પોલીસ ટીમ અક્ષયને કોર્ટમાં હાજર કરવા તળોજા જેલમાંથી તેમની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં મોત મળ્યું…
- આપણું ગુજરાત
નોરતા પર્વને લઈને માતાના મઢ ખાતે તડામાર તૈયારીઓ: ઉમટશે ભાવિકોનું ઘોડાપૂર…
માતાનો મઢ: ગુજરાતના સૌથી મોટા આસ્થાના પર્વ નવરાત્રિને લઈને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શક્તિપીઠો અને મોટા દેવી મંદિરોમાં નોરતાને લઈને તૈયારીઓ થઈ રહી છે. નોરતાને લઈને માઈભક્તોમાં પણ ખૂબ જ ઉલ્લાસ અને આસ્થા જોવા મળી રહ્યો…
- સ્પોર્ટસ
ઋષભ પંત માટે હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટને આપ્યું નિવેદન, શાંત રહેવાની જરુરિયાત…
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતવાના ભારતના અભિયાનમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ‘મોટો પ્રભાવ’ રહ્યો છે અને તે આ વર્ષના અંતમાં યોજાનારી પાંચ ટેસ્ટની સીરિઝમાં વિકેટકીપર બેટ્સમેનને ‘શાંત’ રાખવાની જરૂરિયાત પર…
- આપણું ગુજરાત
“આવ્યા માના નોરતાં” ભુજના આશાપુરા મંદિરે હાથ ધરાયો હર્બલ સફાઈ શ્રમયજ્ઞ…
ભુજ: ચોમાસા બાદ હવે માતાજીના મહા આરાધના પર નવલા નોરતાં આવી રહ્યા છે ત્યારે કચ્છની નવરાત્રીના કેન્દ્રબિંદુ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : નવરાત્રિના વાગ્યાં નગારાં: ઢોલ-નગારાં, તબલા, જાજ પખાજ…