- આમચી મુંબઈ
‘લાઈફલાઈન’ની દુવિધાઃ મુંબઈની લોકલમાં 25 ટકા લોકો ટિકિટ લીધા વિના કરે છે ટ્રાવેલ…
મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈના અર્થતંત્રમાં મુંબઈગરાનું યોગદાન સૌથી મોટું છે, પરંતુ મજબૂરી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની છે. મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન લગભગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહે છે, પરંતુ વધતી ગીચતા, ટિકિટ વગરના ટ્રાવેલ કરનારાની સંખ્યાને કારણે રેલવે જ…
- આમચી મુંબઈ
પીએમઆરડીએના 3 હજાર 838 કરોડના બજેટને મંજૂરી…
મુંબઈ: અટલ સેતુ, મુંબઈ-પુણે હાઈવે મિસિંગ લિંક જેવા પ્રોજેક્ટ્સને પગલે પુણે અને મુંબઈ મહાનગરો નજીક આવી ગયા છે. આને કારણે હવે પુણે વિસ્તારમાં મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી વિકાસ પ્રક્રિયાના આયોજન માટે જવાબદાર છે…
- આમચી મુંબઈ
બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…
મુંબઈ: બાળકીઓ પર દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ વિરોધ પક્ષ સતત સરકાર અને પોલીસ પર પ્રહાર કરી રહ્યો છે ત્યારે ભાજપે પણ ટીકાકારો ‘અર્બન નક્સલ’ એટલે કે શહેરી નક્સલવાદીઓથી પ્રેરિત હોવાનું કહી વળતો પ્રહાર કર્યો છે. અક્ષય શિંદેનું એન્કાઉન્ટર…
- આમચી મુંબઈ
પનવેલમાં ગોદામમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો: શકમંદની ધરપકડ…
થાણે: પનવેલમાં ગોદામમાંથી અજાણી વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને શકમંદની ધરપકડ કરી હતી. પૈસાને મુદ્દે થયેલા વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ પણ વાંચો : બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર…
- આમચી મુંબઈ
બાંદ્રામાં રોડ રેજ:આઠ રિક્ષાની તોડફોડ, ત્રણ પકડાયા…
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં રોડ રેજની ઘટનામાં આઠ જેટલી રિક્ષાની તોડફોડ કરવા પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.ખેરવાડી વિસ્તારમાં સોમવારે સાંજના આ ઘટના બની હતી અને પોલીસ હવે અન્ય બે આરોપીની શોધ ચલાવી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પર બે…
- સ્પોર્ટસ
સરફરાઝ, જુરેલ અને દયાલને ઇરાની કપ માટે રીલિઝ કરી શકે છે ભારતીય ટીમ…
નવી દિલ્હીઃ મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલને બાંગ્લાદેશ સામે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં નહી આવે તો ઇરાની કપ માટે તેઓને ભારતીય ટીમમાંથી રીલિઝ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજમાં ભાગલા કે બીજું કાંઈઃ પદ્મિનીબા વાળાએ કરી હવે મોટી જાહેરાત…
રાજકોટ: ગયા શુક્રવારે જ અમદાવાદના ગોતામાં ભરાયેલા સંમેલનથી ક્ષત્રિય સમાજને એક કરવાના પ્રયાસો થયા હતા. ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં જ પદ્મિનીબા વાળાના બખેડા અને પી. ટી. જાડેજાના વિરોધને લઈને આ સમિતિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે ક્ષત્રિય…
- નેશનલ
ત્રાસવાદના ઓછાયા હેઠળ…
શ્રીનગર: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બુધવારે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કામાં પચીસ લાખથી વધુ મતદારો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 26 બેઠકો માટે મેદાનમાં રહેલા 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ પણ વાંચો : બિનસાંપ્રદાયિકતા પર એવું તે શું બોલ્યા તમિલનાડુના રાજ્યપાલ કે…
- આમચી મુંબઈ
ચૂંટણી સંગ્રામઃ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કરી આ વાત…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓ સમક્ષ ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હતું. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?
મુંબઈઃ બદલાપુરની એક શાળામાં બે માસૂમ બાળકીઓનું જાતીય શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેનું પોલીસે સોમવારે એન્કાઉન્ટર કર્યું હતું. ઘટના સમયે પોલીસ ટીમ અક્ષયને કોર્ટમાં હાજર કરવા તળોજા જેલમાંથી તેમની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં મોત મળ્યું…