- આપણું ગુજરાત
શિષ્યવૃતિને લઈને સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વધ્યા ધરમધક્કા!
અમદાવાદ: શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે આપવામાં આવતી શિષ્યવૃતિને લઈને સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે. સરકારના નવા ફતવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હવે હેરાન થવાનો વારો આવ્યો છે. સરકારે શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કર્યા…
- સ્પોર્ટસ
IND Vs BAN: ઈન્ડિયાએ બાંગ્લાદેશને ટેસ્ટમાં હરાવ્યા પછી જુઓ પોઈન્ટ ટેબલમાં સ્થાન?
દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 280 રને જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી) ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે જ્યારે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને હરાવીને લોર્ડ્સમાં આવતા વર્ષની ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. શ્રીલંકા તેના વર્તમાન હરીફ ન્યૂઝીલેન્ડને હરાવીને…
- આમચી મુંબઈ
રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરાયા…
થાણે: થાણેમાં 38 વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ફરિયાદીને તેના બેન્ક ખાતામાં ગેરકાયદે વ્યવહાર થઇ રહ્યાની…
- આમચી મુંબઈ
કરચલા પકડવાના પ્રયાસમાં બે બાળક તળાવમાં ડૂબ્યા…
નાશિક: મિત્રો સાથે કરચલા પકડવા ગયેલા બે બાળકે તળાવમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યા હોવાની ઘટના નાશિક શહેરમાં બની હતી. આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના…
- આમચી મુંબઈ
રામગિરી મહારાજ અને નિતેશ રાણે સામે કાર્યવાહી કરોઃ ઈમ્તિયાઝ જલીલની માગણી…
છત્રપતિ સંભાજીનગર: મુસ્લિમોને લક્ષ્ય બનાવતા કથિત નિવેદનો કરવા માટે હિન્દુ સંત રામગિરી મહારાજ અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણે સામે કાર્યવાહી કરવાની માગણી પર વધુ ભાર મૂકવા માટે એઆઇએમઆઇએમના નેતા ઇમ્તિયાઝ જલીલ આજે અહીંથી મુંબઈ આવ્યા હતા.રામગિરી મહારાજ અને રાણે સામે…
- આમચી મુંબઈ
Good News: જગન્નાથ શંકરશેટનું નામ અપાશે મેટ્રો-૩ના સ્ટેશનને…
મુંબઈ: સમાજ સુધારક અને શિલ્પકાર જગન્નાથ શેટનું નામ સ્ટેશનને આપીને તેમનું સન્માન કરવાનું મેટ્રોએ નક્કી કર્યું છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો-૩ માર્ગના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને નાના શંકર નામ આપવાનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
બુલઢાણામાં ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળતાં બે મજૂરનાં મોત: ત્રણ ગંભીર જખમી…
બુલઢાણા: કૉન્ક્રીટના થાંભલા ભરેલી ટ્રેક્ટર ટ્રૉલી ઊંધી વળી જતાં બે મજૂરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના બુલઢાણા જિલ્લામાં બની હતી. આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા…
- નેશનલ
“ખોટી ઓળખાણ આપીને 50 લગ્નો કર્યા પણ હતો ત્રણ દીકરાનો બાપ” દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રીઢો ગુનેગાર…
દિલ્હી: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતા રીઢા ગુનેગાર મુકીમ અયુબ ખાનની ધરપકડ કરી છે. આરોપી અય્યુબ ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. 38 વર્ષના અય્યુબ પર લગ્ન કરાવવાના બહાને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા 50થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો…
- આમચી મુંબઈ
MVA CM પદ માટે ચાલતી ખેંચાખેંચી બાદ શરદ પવારે શું સ્પષ્ટતા કરી?
મુંબઈ: કૉંગ્રેસના વિધાનસભ્યએ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાન બનાવવાની વાત કરી છે ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ થાય…