- આપણું ગુજરાત
દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા આદિપુરના ફાઈનાન્સરને ગોવાની કોર્ટે નિર્દોષ કર્યો મુક્ત…
ભુજ: ગાંધીધામ સંકુલના આદિપુર શહેરના અનંત તન્ના નામના જાણીતા ફાઇનાન્સર પર ગોવામાં દુષ્કર્મ સહિત વિવિધ ગંભીર કલમો તળે નોંધાયેલી ફરિયાદ બોગસ હોવાનું પોલીસ તપાસમાં પૂરવાર થતાં ગોવાની ફાસ્ટ ટ્રેક કૉર્ટે તન્નાને બિન તહોમત મુક્ત કરી દીધા છે. ફાઇનાન્સર સામે ખોટી…
- નેશનલ
બુધ-ગુરુ બનાવશે ખાસ યોગ, રાજા જેવું જીવન જીવશે ત્રણ રાશિના જાતકો…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે કેટલાક ગ્રહોની યુતિ થઈને વિવિધ યોગ અને રાજયોગનું…
- આપણું ગુજરાત
હે મા…માતાજીઃ નવરાત્રી પહેલા જ શ્રીફળના ભાવમાં ઉછાળો, ભક્તિ પણ મોંઘી…
હિન્દુ ધર્મવિધિ અને પૂજામાં શ્રીફળ વધેરવાનો અનેરો મહિમા છે અને બીજી બાજુ નાળિયેર ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે પણ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે, ત્યારે માર્કેટમાં અચાનક નાળિયેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બારે માસ મંદિરોમાં વધેરાતા નાળિયર નવરાત્રી પહેલા જ મોંઘા…
- નેશનલ
ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (The Waqf (Amendment) Bill, 2024 ) રજુ કર્યા બાદથી વિવાદ ઉભો થયો છે, વિચારણા માટે આ બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)પાસે મોકલવામાં આવ્યું છે. બિલ પર સૂચનો માટે કમિટીને 1 કરોડથી વધુ ઈમેલ મળ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
ફોરેન ટ્રીપ પર જવું છે? બજેટ છે તંગ? અહીં ફરવાનો પ્લાન બનાવો સસ્તામાં સેટ થઈ જશે…
આપણામાંથી ઘણા લોકોને ફરવા જવાનું ખૂબ જ ગમે છે અને ફોરેન ટ્રીપ તો આપણામાંથી ઘણા લોકોનું સપનું હશે. ક્યારેક બજેટના નામે તો ક્યારેક રજાના અભાવે ફોરેન ટ્રીપનો પ્લાન ચોપટ થઈ જાય છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવી કન્ટ્રી…
- મનોરંજન
Mukesh Ambaniએ ખરીદી એટલી મોંઘી વસ્તુ, કિંમત એટલી કે 200 રોલ્સ રોયસ ખરીદી શકાય…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો આખો પરિવાર વૈભવી જીવનશૈલીને કારણે સૌથી વધારે ચર્ચામાં આવે છે. હાલમાં ફરી એક વખત મુકેશ અંબાણીએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.…
- નેશનલ
“ભારતના કોઈ પણ વિસ્તારને પાકિસ્તાન ન કહી શકાય…” હાઈકોર્ટ જજની ટિપ્પણી પર CJI ચંદ્રચુડે કડકાઈ બતાવી…
નવી દિલ્હી: કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે (Justice Srishananda) એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારને “પાકિસ્તાન” ગણાવ્યો હતો, જેને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટે (Supreme Court) મામલે દખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આંજે…
- નેશનલ
આજનું રાશિફળ (25-09-24): આજે દ્વિપુષ્કર યોગ આ પાંચ રાશિના જાતકો માટે ખોલશે સૌભાગ્યના દ્વાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેવાનો છે. આજે તમારે નફાના આયોજન પર પૂરતું ધ્યાન આપવું પડશે. તમે ઉર્જાથી ભરપૂર હશો, પરંતુ જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરશો તો જ સારું રહેશે. નોકરીમાં…
- નેશનલ
હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટ પર IDFની એરસ્ટ્રાઈક: માસ્ટરમાઇન્ડને ઠાર મરાયો…
નવી દિલ્હી: લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાના અને ઇઝરાયેલના મેસેજ સાંભળ્યાના થોડા સમય બાદ જ IDF એ હિઝબુલ્લાહના અડ્ડાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. લેબનોનના બેરૂતમાં થયેલા આ હુમલાઓમાં હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના માસ્ટર ઈબ્રાહિમ કબીસી સહિત ચાર…
- આપણું ગુજરાત
તિરુપતિ બાદ ડાકોરની પ્રસાદીને લઈને પણ વિવાદ: ખુદ પૂજારીએ જ કરી તપાસની માંગ…
ડાકોર: આંધ્રપ્રદેશમાં તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને હજુ દેશમાં ભારે હંગામો મચ્યો છે અને ત્યારબાદ દેશના અનેક મંદિરોમાં પ્રસાદની ગુણવતા અને પવિત્રતાને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં પણ આપવામાં આવતા પ્રસાદની પણ તપાસ…