- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : ઉનાળામાં અધોમુખશ્વાનાસનથી થતા ફાયદા…
-દિવ્ય જ્યોતીનંદન આ આસન શરીરને સ્ટ્રેચ કરીને બ્લડ સરક્યુલેશનને વધારે સારું કરી શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. અધોમુખશ્વાનાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે, જેનાથી પીઠના દર્દમાં રાહત મળે છે. આ આસન શરીરના નીચેના ભાગ, હાથ અને પગને સ્ટ્રેચ કરે છે…
- ઇન્ટરનેશનલ
રશિયા યુક્રેન યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, પુતિન સાથે ફોન પર બે કલાક વાતચીત કરી…
વોશિંગ્ટન : અમેરિકાની દરમિયાનગિરીથી થી છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધ વિરામની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ અંગે પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં હાલમાં જ…
- IPL 2025
IPL 2025: દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે મેદાન પર થઈ માથાકૂટ, વીડિયો થયો વાઇરલ…
નવી દિલ્હીઃ આઈપીએલ 2025નો 61મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાયો હતો. મેચમાં હૈદરાબાદે લખનઉને 6 વિકેટથી હાર આપી હતી. હાર સાથે જ લખનઉની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા…
- આમચી મુંબઈ
ચોમાસામાં થશે મુંબઈ પાણી પાણી : માંડ ૬૧.૩૨ ટકા નાળા સફાઈ થઇ…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા વચ્ચે હાલ મુંબઈમાં અઠવાડિયા સુધી યલો અલર્ટ આપીને હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ દરમ્યાન જો ભારે વરસાદ પડી ગયો તો મુંબઈના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. મુંબઈમાં…
- નેશનલ
મધ્ય પ્રદેશ પોલીસે મંત્રી વિજય શાહ મામલે એસઆઈટીની રચના કરી, 28 મે સુધી આપશે અહેવાલ…
ભોપાલ: ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અંગે મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર સોમવારે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમની માફી અરજી નામંજૂર કરી દીધી હતી. તેમજમધ્ય પ્રદેશના ડીજીપીને આ મામલાની તપાસ માટે ત્રણ…
- નેશનલ
સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે આતંકીઓને બનાવ્યા નિશાન, આવો હતો પ્લાન…
નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. 22 એપ્રિલથી જ ભારતીય સેનાએ તૈયારી શરૂ કરી દીધી હતી. ચિનાર કોરના નેતૃત્વમાં વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી હતી.…
- અમદાવાદ
ચંડોળા ડિમોલિશન પાર્ટ-2ની આજથી શરૂઆત, અંદાજે 8000 કાચા પાકા મકાન દૂર કરાશે…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈસનપુર વિસ્તારમાં આવેલી સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
૩૧ મે સુધી નહીં થાય રસ્તાનું કામ પૂર્ણફક્ત ૬૫ ટકા જ કામ થયું છેે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને ૩૧મી મે પહેલા રસ્તાના કામ પૂરા કરી નાખવાનો દાવો સુધરાઈએ કર્યો હતો પણ હકીકતમાં મુંબઈમાં માંડ ૬૫ ટકા જ રસ્તાના કામ થયા છે, જેમાં મુંબઈમાં હાલ ચાલી રહેલા…
- આમચી મુંબઈ
થાણેમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ચોમાસા પહેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સહિત પંપિગ સ્ટેશનમાં સમારકામ કરવાના હોવાથી થાણે શહેરમાં બુધવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ થાણે મહાનગરપલિકાના પાણીપુરવઠા યોજના અંતગર્ત પિસે પંપિગ સેન્ટર અને ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં…
- મનોરંજન
Amitabh Bachchan કંટાળીને ઈન્ડિયા છોડીને આ સુંદર દેશમાં વસ્યા? જાણો કોણે કર્યો ખુલાસો?
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય રીલ લાઈફ અને રિયલ લાઈફમાં પણ એક્ટિવ રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે, ત્યારે હેડિંગ વાંચીને તમને એવું લાગ્યું હશે કે આ…