- નેશનલ
જીએસટીને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, કરોડો કરદાતાને થશે મોટી રાહત…
નવી દિલ્હીઃ ભારતમાં કરદાતા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જીએસટી અપીલ દાખલ કરવા માટે જરૂરી પ્રી ડિપોઝિટ 10 ટકાનું ચુકવણી ઈનપુટ ટેક્સ ક્રેડિટથી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી આ રકમ માત્ર રોકડેથી ચુકવવામાં આવતી હતી, પરંતુ હવે…
- તરોતાઝા
વિશેષઃ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે?
-દિક્ષીતા મકવાણા ઉનાળામાં દરેક વ્યક્તિને કેરી ખાવાનું ગમે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ કેરીનું સેવન કરવા માગે છે. પણ શું કેરી ખાવી યોગ્ય છે? આનાથી રોગ વધશે નહીં. ઉનાળો શરૂ થતાં જ કેરીની મોસમ પણ શરૂ થઈ જાય છે. કેરીને ફળોનો…
- આપણું ગુજરાત
કોરોનાનો ફફડાટઃ ગુજરાતમાં નોંધાયા આટલા કેસ…
અમદાવાદઃ 2020માં સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી મહામારી કોરાનાએ ફરી ફૂંફાડો માર્યો છે. હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસ વધ્યા છે, આ દરમિયાન ભારત સહિત ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 છે, છેલ્લા એક…
- સુરત
સુરતના તુર્કીવાડનું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે મામલો…
સુરતઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીયે દ્વારા પાકિસ્તાનની મદદ કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ શરૂ થયો હતો. ઉનાળામાં ગુજરાતીઓએ તુર્કીયોનો પ્રવાસ પણ કેન્સલ કરી દીધો હતો. વેપારીઓ દ્વારા માલ સામાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સુરતના…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…
-શ્રીલેખા યાજ્ઞિક સફેદ ‘ખાંડ’ની મીઠાશ આપણાં રોજબરોજના આહારમાં સરળતાથી સમાઈ ગઈ છે. આપણા દિલો-દિમાગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ખાંડના ગળપણ વગર આપણો દિવસ ખુશનુમા બને જ નહીં. માન્યું કે સફેદ ખાંડ સ્વાસ્થ્ય માટે લાભકારક નથી. વહેલી સવારની…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : ઉનાળામાં અધોમુખશ્વાનાસનથી થતા ફાયદા…
-દિવ્ય જ્યોતીનંદન આ આસન શરીરને સ્ટ્રેચ કરીને બ્લડ સરક્યુલેશનને વધારે સારું કરી શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. અધોમુખશ્વાનાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે, જેનાથી પીઠના દર્દમાં રાહત મળે છે. આ આસન શરીરના નીચેના ભાગ, હાથ અને પગને સ્ટ્રેચ કરે છે…
- ઇન્ટરનેશનલ
રશિયા યુક્રેન યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, પુતિન સાથે ફોન પર બે કલાક વાતચીત કરી…
વોશિંગ્ટન : અમેરિકાની દરમિયાનગિરીથી થી છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધ વિરામની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ અંગે પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં હાલમાં જ…
- IPL 2025
IPL 2025: દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે મેદાન પર થઈ માથાકૂટ, વીડિયો થયો વાઇરલ…
નવી દિલ્હીઃ આઈપીએલ 2025નો 61મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાયો હતો. મેચમાં હૈદરાબાદે લખનઉને 6 વિકેટથી હાર આપી હતી. હાર સાથે જ લખનઉની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા…