-  આમચી મુંબઈ ઇન્જેક્શન આપી આનંદ દિઘેની હત્યા કરાઇ? શિંદે જૂથના વિધાનસભ્યનો મોટો દાવો…મુંબઈ: શિવસેનાના સ્વર્ગીય નેતા આનંદ દિઘે એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગુરુ છે એ બધા જ જાણે છે. જોકે, શિંદે જૂથની શિવસેનાના એક વિધાનસભ્યએ આનંદ દિઘેના મૃત્યુ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તૃળોમાં ચર્ચાનો દોર શરૂ… 
-  નેશનલ પિતા પણ દાવેદાર અને પુત્ર પણ, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે જ યુદ્ધ: હરિયાણામાં વડા પ્રધાન મોદીની આકરી ટીકા…હિસાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હિસારમાં જનસભાને સંબોધતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ બનવાની લડાઈ છે. પિતા પણ દાવેદાર છે અને… 
-  આમચી મુંબઈ એશિયન તાએકવૉન્ડોમાં વસઈનો વિશાલ સીગલ ચૅમ્પિયન, વિશ્વ સ્પર્ધા માટે થયો ક્વૉલિફાય…(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં બેન્ગલૂરુમાં આયોજિત 10મી એશિયન આઇટીએફ તાએકવૉન્ડો ચૅમ્પિયનશિપમાં વસઈ (પૂર્વ)ના વિશાલ સીગલે ગોલ્ડ મેડલ જીતીને મહારાષ્ટ્રનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે. 49 વર્ષના વિશાલે આ જ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ પણ જીતી લીધા હતા તેમ… 
-  આમચી મુંબઈ દાઉદના સાગરીત રિયાઝ ભાટી, છોટા શકીલના સાળા સલીમ ફ્રુટને આ કેસમાં મળ્યા મીન…મુંબઈ: ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી રિયાઝ ભાટી અને ગેંગસ્ટર છોટા શકીલનો સાળો સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ સામે વર્સોવા પોલીસ દ્વારા નોંધાયેલા ખંડણીના કેસમાં સેશન્સ કોર્ટે બન્નેને જામીન આપ્યા હતા. પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં ૨૦૨૨થી તપાસ કરી રહી… 
-  આપણું ગુજરાત રાજ્યમાં ભાદરવો ભરપૂર પણ કચ્છમાં છુટોછવાયો વરસાદ…ભુજ: મોસમ વિભાગે નૈઋત્ય ચોમાસાંની સત્તાવાર વિદાય જાહેર કરી દીધી હોવા છતાં ગુજરાત પર સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાં સાથે આફતરૂપ વરસાદ વરસી રહ્યો… 
-  નેશનલ લવ જિહાદઃ રશીદે રવિ હોવાનો ઢોંગ કરીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા, પછી 15 લાખ લઈને થયો ગાયબ…લખનઊઃ યુપીના રામપુરમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. રામપુરમાં એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે રશીદ નામના મુસ્લિમ યુવકે તેનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા અને પછી 15-16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો. હાલ તો પોલીસે આ… 
-  સ્પોર્ટસ કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ધોવાઈ ગયો, રવિવારે પણ મેઘરાજા નડી શકે…કાનપુર: અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે વરસાદને કારણે જરા પણ રમત નહોતી થઈ શકી. ખેલાડીઓએ સવારે સ્ટેડિયમમાં આવ્યા બાદ હોટેલ પર પાછા જવું પડ્યું હતું. રવિવારના ત્રીજા દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે.શુક્રવારના… 
-  આપણું ગુજરાત અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ એક જ માલધારીના 41 ઘેટાં-બકરાંના મોત!ભાવનગરઃ ઘોઘાના ગરીબપુરા ગામે ગત રાત્રે એક માલધારીના 41 ઘેટાં બકરાં ટપોટપ મોતને ભેટ્યા હતા. આ રહસ્યમય બનાવમાં પશુના મોંતનું કારણ જાણવા તબીબી અભિપ્રાય મેળવતા પ્રાથમિક તબક્કે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું… 
 
  
 








