- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…
ગાંધીનગર: એકતરફ અતિભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન ગયું છે ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાય રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક…
- આમચી મુંબઈ
બદલાપુર એન્કાઉન્ટરઃ આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર ‘આ’ વાતને લઈ સાધ્યું નિશાન…
મુંબઈ: અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસમાં વિરોધ પક્ષના સરકાર અને પોલીસ ખાતા પર સતત પ્રહારો શરૂ જ છે અને વરલી ખાતેના ઠાકરે જૂથની શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ હાલમા જ સરકારને આ મુદ્દે નિશાને લીધી હતી. આ પણ વાંચો : Badlapur…
- આપણું ગુજરાત
ગુજરાતને મળી શકે છે ત્રણ નવા જિલ્લા: સરકાર લઈ શકે છે મોટો નિર્ણય…
ગાંધીનગર: હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા ત્રણ જિલ્લાઓનો સમાવેશ થઈ શકે છે. સરકાર રાજ્યમાં ત્રણ નવા જિલ્લાની જાહેરાટ કરી શકે છે. હાલ રાજ્યમાં નવા 3 જિલ્લાઓ પુનઃ રચના માટે સરકારમાં વિચારણા ચાલી રહી છે. સરકારે છેલ્લે 2013માં 7 નવા જિલ્લા…
- નેશનલ
કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ જૂનો રાગ આલાપ્યો, અલગ રાજ્યનો દરજ્જો અને…
શ્રીનગરઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો, ટેક્સ અને જીએસટી જેવા મુદ્દાઓ પર વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતના ઈતિહાસમાં ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય…
- આમચી મુંબઈ
કલ્યાણમાં ચોપરના ઘા ઝીંકી યુવાનની હત્યા: ચાર પકડાયા…
થાણે: કલ્યાણમાં જૂની અદાવતને પગલે ચોપરના ઘા ઝીંકી યુવાનની કથિત હત્યા કરવા પ્રકરણે પોલીસે ચાર શકમંદની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ કોલસેવાડી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સુજલ જાધવ,…
- નેશનલ
હરિયાણાની રેલીમાં મોદી ગર્જયાઃ જમ્મુ-કાશ્મીરના મતદારોની કરી વાહવાહી ને કૉંગ્રેસને વખોડી…
ચંદીગઢઃ હરિયાણાની ચૂંટણીના પ્રચાર અર્થે સોનીપતમાં રેલી સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના મતદારોની વાહવાહી કરી છે જ્યારે Congressની ટીકા કરી છે. આ પણ વાંચો : ભાજપના જ વિધાનસભ્યએ આગ્રા પોલીસની પોલ ખોલી! કમિશનરેટને કહ્યા ‘કમિશન રેટ’ જમ્મુ-કાશ્મીરમાં બીજા…
- આપણું ગુજરાત
દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાયેલા આદિપુરના ફાઈનાન્સરને ગોવાની કોર્ટે નિર્દોષ કર્યો મુક્ત…
ભુજ: ગાંધીધામ સંકુલના આદિપુર શહેરના અનંત તન્ના નામના જાણીતા ફાઇનાન્સર પર ગોવામાં દુષ્કર્મ સહિત વિવિધ ગંભીર કલમો તળે નોંધાયેલી ફરિયાદ બોગસ હોવાનું પોલીસ તપાસમાં પૂરવાર થતાં ગોવાની ફાસ્ટ ટ્રેક કૉર્ટે તન્નાને બિન તહોમત મુક્ત કરી દીધા છે. ફાઇનાન્સર સામે ખોટી…
- નેશનલ
બુધ-ગુરુ બનાવશે ખાસ યોગ, રાજા જેવું જીવન જીવશે ત્રણ રાશિના જાતકો…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે કેટલાક ગ્રહોની યુતિ થઈને વિવિધ યોગ અને રાજયોગનું…
- આપણું ગુજરાત
હે મા…માતાજીઃ નવરાત્રી પહેલા જ શ્રીફળના ભાવમાં ઉછાળો, ભક્તિ પણ મોંઘી…
હિન્દુ ધર્મવિધિ અને પૂજામાં શ્રીફળ વધેરવાનો અનેરો મહિમા છે અને બીજી બાજુ નાળિયેર ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે પણ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે, ત્યારે માર્કેટમાં અચાનક નાળિયેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બારે માસ મંદિરોમાં વધેરાતા નાળિયર નવરાત્રી પહેલા જ મોંઘા…
- નેશનલ
ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (The Waqf (Amendment) Bill, 2024 ) રજુ કર્યા બાદથી વિવાદ ઉભો થયો છે, વિચારણા માટે આ બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)પાસે મોકલવામાં આવ્યું છે. બિલ પર સૂચનો માટે કમિટીને 1 કરોડથી વધુ ઈમેલ મળ્યા…