- સ્પોર્ટસ
Champions Trophy માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય સરકાર કરશેઃ BCCI…
કાનપુર: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે જણાવ્યું હતું કે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે અંતિમ નિર્ણય ભારત સરકારે લેવાનો છે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી વન-ડે ફોર્મેટમાં રમાનારી આ…
- આમચી મુંબઈ
રાજ્યમાં ચૂંટણીના એંધાણ: કેબિનેટની બેઠકમાં બે કલાકમાં 38 નિર્ણય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એકાદ અઠવાડિયામાં થવાની શક્યતા સોમવારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ગતિ પરથી જણાઈ રહી છે. ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં એક તરફ વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારની ટીકા…
- સ્પોર્ટસ
IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે
Kanpur: કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 27,000 રન પૂરા કર્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના 27,000 રનનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય ટીમવતીથી એકમાત્ર ક્રિકેટર સચિન હતો, જેની ક્લબમાં…
- નેશનલ
દાદાસાહેબ ફાળકે એવોર્ડઃ મિથુન થયો ઈમોશનલ, મોદીએ આપ્યા અભિનંદન…
નવી દિલ્હીઃ સોમવારની સવાર અભિનેતા મિથુન ચક્રવર્તી અને તેના ફેન્સ માટે એક બહુ પ્લીઝન્ટ સરપ્રાઈઝ લઈને આવી હતી. ફિલ્મજગતનો સૌથી સન્માનીત એવોર્ડ મિથુનદાને જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડ તેમને 8મી ઑક્ટોબરે મળશે. એવોર્ડના સમાચાર બાદ મિથુને એક મીડિયા હાઉસ સાથે…
- આપણું ગુજરાત
રાજ્યમાં સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને કરવામાં આવશે પહોળા: સરકારે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા…
ગાંધીનગર: રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે…
- આપણું ગુજરાત
છ દિવસની બાળકી ના અંગદાનથી ચાર માનવ જિંદગીને નવજીવન: સુરતનો પ્રેરણાદાયી કિસ્સો
સુરત: સુરતમાં છ દિવસની બાળકીનું નામ ચાર માનવોની જિંદગી માટે ભગવાનના સ્થાન સમાન બની ગયું છે. છ દિવસની બાળકીના મૃત્યુ બાદ કરવામાં આવેલા અંગદાને ચાર લોકોની જિંદગીમાં અજવાસ પાથર્યા છે. અંગદાન એ જ મહાદાનના નારાને ચરિતાર્થ કરીને સમાજને એક નવી…
- આમચી મુંબઈ
ગાયને મળ્યો રાજ્યમાતાનો દરજ્જો, આ રાજ્યની સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય…
મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારે આજે ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપતો એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયનું મહત્વ હોવાનું કહેવાય છે. આદેશમાં જણાવાયું છે કે દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે…
- નેશનલ
બેન્ગલૂરુમાં ક્રિકેટરો માટેના નવા અદ્યતન સેન્ટરમાં શું-શું નવું છે, જાણો છો?
બેન્ગલૂરુ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના નેજા હેઠળની 24 વર્ષ જૂની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ને હવે નવું સ્વરૂપ મળ્યું છે. ક્રિકેટ ખેલાડીઓ માટેની અદ્યતન સુવિધાઓ સાથેના ‘બીસીસીઆઇ સેન્ટર ઑફ એક્સેલન્સ’નું શનિવારે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહના શુભહસ્તે…
- નેશનલ
હરિયાણા ભાજપમાં બબાલઃ 8 નેતા સામે કાર્યવાહી, પક્ષમાંથી હકાલપટ્ટી કરી…
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પાર્ટીના નેતાઓ સામે આક્રમક કાર્યવાહી કરી છે. પાર્ટીના આઠ નેતાને છ વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. છ…