- આમચી મુંબઈ
મુંબઈમાં કોરોનાની ફરી એન્ટ્રી, 53 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં…
મુંબઇ : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઇના કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં નોંધાયેલા 80 કેસમાંથી મુંબઇમાં 53 કેસ નોંધાયા છે. જેના લીધે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.…
- મનોરંજન
Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે લગ્નમાં સો કરોડનો ખર્ચ કર્યો પણ…
વર્ષ 2025ની એવેટેડ ફિલ્મોમાંની એક વૉર-2 છે. આનું એક કારણ આ ફિલ્મમા રીતિક રોશન સાઉથના જે સુપરસ્ટાર સાથે ફાઈટિંગ કરતો જોવા મળવાનો છે તેનો આજે જન્મદિવસ છે. સાઉથના બહુ જાણીતા રાજકારણી અને ફિલ્મી પરિવારમાંથી આવતા જૂનિયર એનટીઆર (Jr NTR)નો આજે…
- આપણું ગુજરાત
દીવના ઘોઘલા બીચ પર ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025 નો શુભારંભ, દેશમાં પ્રથમવાર થયું છે આવું આયોજન…
દીવઃ દીવના ઘોઘલા બીચ પર ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025નો શુભારંભ થયો હતો. ભારતમાં પ્રથમ વખત જ આવું આયોજન થયું છે. દેશના 1000થી વધુ ખેલાડીઓ વિવિધ રમતમાં તેમની પ્રતિભા દર્શાવશે. આ સમારોહમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા અને દીવ-દમણના…
- નેશનલ
જીએસટીને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, કરોડો કરદાતાને થશે મોટી રાહત…
નવી દિલ્હીઃ ભારતમાં કરદાતા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જીએસટી અપીલ દાખલ કરવા માટે જરૂરી પ્રી ડિપોઝિટ 10 ટકાનું ચુકવણી ઈનપુટ ટેક્સ ક્રેડિટથી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી આ રકમ માત્ર રોકડેથી ચુકવવામાં આવતી હતી, પરંતુ હવે…
- તરોતાઝા
વિશેષઃ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે?
-દિક્ષીતા મકવાણા ઉનાળામાં દરેક વ્યક્તિને કેરી ખાવાનું ગમે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ કેરીનું સેવન કરવા માગે છે. પણ શું કેરી ખાવી યોગ્ય છે? આનાથી રોગ વધશે નહીં. ઉનાળો શરૂ થતાં જ કેરીની મોસમ પણ શરૂ થઈ જાય છે. કેરીને ફળોનો…
- આપણું ગુજરાત
કોરોનાનો ફફડાટઃ ગુજરાતમાં નોંધાયા આટલા કેસ…
અમદાવાદઃ 2020માં સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી મહામારી કોરાનાએ ફરી ફૂંફાડો માર્યો છે. હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસ વધ્યા છે, આ દરમિયાન ભારત સહિત ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 છે, છેલ્લા એક…
- સુરત
સુરતના તુર્કીવાડનું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે મામલો…
સુરતઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીયે દ્વારા પાકિસ્તાનની મદદ કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ શરૂ થયો હતો. ઉનાળામાં ગુજરાતીઓએ તુર્કીયોનો પ્રવાસ પણ કેન્સલ કરી દીધો હતો. વેપારીઓ દ્વારા માલ સામાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સુરતના…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…
-શ્રીલેખા યાજ્ઞિક સફેદ ‘ખાંડ’ની મીઠાશ આપણાં રોજબરોજના આહારમાં સરળતાથી સમાઈ ગઈ છે. આપણા દિલો-દિમાગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ખાંડના ગળપણ વગર આપણો દિવસ ખુશનુમા બને જ નહીં. માન્યું કે સફેદ ખાંડ સ્વાસ્થ્ય માટે લાભકારક નથી. વહેલી સવારની…