- નેશનલ
સ્વચ્છ ભારત ઝુંબેશ સમૃદ્ધિનો નવો રસ્તો બની રહ્યો છે: વડા પ્રધાન મોદી…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારત સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશને એકવીસમી સદીની સૌથી મોટી અને સૌૈથી સફળ નાગરિકોની ચળવળ ગણાવતાં કહ્યું હતું કે તેની અસર નાગરિકોના આરોગ્ય અને સમૃદ્ધિ પર જોવા મળી રહી છે. આ પણ વાંચો :PM…
- નેશનલ
ઉત્તર પ્રદેશ સરકારે ‘આ’ કામ કરીને બનાવ્યો રેકોર્ડ…
લખનઊઃ ઉત્તર પ્રદેશ સરકારે ૨૦ જુલાઇના રોજ એક જ દિવસમાં ૩૬.૫૧ કરોડ રોપાઓ વાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આજે અહીં જારી એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.રાજ્ય સરકારે ૨૦ જુલાઇથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ૩૬.૮૦ કરોડથી વધુ રોપાઓનું વાવેતર…
- નેશનલ
બિહારમાં ‘જનસુરાજ’ પાર્ટીના આ મુદ્દા જ ‘હથિયાર’ – નીતિશની ભાજપાઈ સરકાર માટે પડકાર પ્રશાંત કિશોર…
ચૂંટણી રણનીતિકારમાંથી મુખ્ય પ્રવાહના રાજકારણમાં આવેલા પ્રશાંત કિશોરની નવી રાજનીતિક પાર્ટી ‘જનસુરાજ‘ આવી ગઈ છે . પરંતુ લોકોના મનમાં પ્રશ્નો છે. આખરે પ્રશાંત કિશોરના રાજકારણમાં પ્રવેશથી બિહારની જનતાને શું ફાયદો?આખરે શું બદલાશે? તેમના માટે શું થશે, જેના માટે તેમણે પ્રશાંત…
- ઇન્ટરનેશનલ
Iran Vs Isreal: ઈરાને ઈઝરાયલના નેતાઓનું ‘હિટ લિસ્ટ’ બનાવ્યુંઃ 11 નેતામાં નેતન્યાહુ મોખરે…
તેલ અવીવઃ ઈરાને ઈઝરાયલના નેતાઓનું ‘હિટ લિસ્ટ’ બનાવ્યું છે. આ યાદીમાં ઈઝરાયેલના ૧૧ નેતાઓના નામ સામેલ છે અને તેમાં સૌથી ઉપર ઈરાનના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ છે. ઈરાને ઈઝરાયલના ‘આતંકવાદીઓ’ની યાદી, એમ લખેલું એક પોસ્ટર બહાર પાડ્યું છે. આ…
- નેશનલ
સરપંચના પદ માટે લાગી રહી છે કરોડોની બોલી; ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ…
ચંડીગઢ: હાલ ભલે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીને લઈને આખા દેશમાં ચર્ચામાં હોય પરંતુ તેની વચ્ચે પંજાબમાં સરપંચની ચૂંટણીએ ચર્ચા જગાવી છે. ધારાસભ્ય કે સાંસદની ચૂંટણીને લઈને ખર્ચાને લઈને ઘણા ચર્ચા થાય પરંતુ ક્યારેય સરપંચની ચૂંટણીમાં કરોડોની બોલી લાગી છે.…
- આપણું ગુજરાત
પોરબંદરમાં ‘માય ભારત વૉલંટિયર્સ’ ; ચોપાટીનું સફાઇ અભિયાન…
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા…
- નેશનલ
બિહારમાં રાહત બચાવ કામગીરી કરી રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ: પૂરના પ્રવાહમાં ખાબક્યું…
મુઝઝફરપુર: બિહારમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું એરફોર્સનું હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરપુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર સીતામઢીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું, જો કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટ સુરક્ષિત છે. આ અકસ્માત મુઝફ્ફરપુરના…
- આપણું ગુજરાત
આ પરિવાર પાસેથી પ્રેરણા લેવા જેવી, તેમનું દાન કરોડોની સંપત્તિ કરતા પણ છે મહામુલું…
અમદાવાદઃ ગુજરાતીઓ પોતાની દાનવૃત્તિ માટે જગપ્રસિદ્ધ છે. ઘણા એવા શ્રીમંતો છે જે પોતાની કરોડોની સંપત્તિ, જમીન દાન માટે આપી દે છે. તો બીજી બાજુ ઘણા એવા સેવાભાવીઓ છે જે જરૂરિયાતમંદોની સેવા કરે છે, સમય આપે છે, પણ આ જ અમદાવાદના…