- ઇન્ટરનેશનલ
જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…
ટોક્યો: છેક બીજા વિશ્વયુદ્ધના સમયમાં જમીનમાં દાટવામાં આવેલો બોમ્બ અચાનક ફાટતાં જાપાનના એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો સર્જાયો હતો. જો કે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે એક અમેરિકન બોમ્બ હતો, જેને બીજા…
- સ્પેશિયલ ફિચર્સ
હેં… પ્રાણીઓની પોટ્ટીમાંથી બને છે કોફી? એક તો છે દુનિયાની સૌથી મોંઘી કોફી!
જેમ દુનિયામાં ચાના દિવાનાઓની કમી નથી એ જ રીતે કોફી લવર્સ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે પહેલી ઓકટોબરના ઈન્ટરનેશનલ કોફી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચાની મહેક ચારસિયાઓને મદહોશ…
- નેશનલ
જૈશ-એ-મોહમ્મદના નામે રાજસ્થાનના રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવવાની ધમકી: એજન્સીઓ સતર્ક…
જયપુર: રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો પત્ર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્ર મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કોટા રેલવે ડિવિઝન સ્ટેશનો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવેને…
- આપણું ગુજરાત
અમદાવાદના GMDCમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ‘સરસ મેળો’-સ-હર્ષ ભાગ લેજો…
ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ…
- આમચી મુંબઈ
અયોધ્યાની ‘રામલીલા’માં મિસ યુનિવર્સ રિયા સિંઘા બનશે સીતા…
મુંબઈઃ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’ ૨૦૨૪નો ખિતાબ જીતનાર રિયા સિંઘા અયોધ્યાની રામલીલામાં સીતાની ભૂમિકા ભજવશે. મનોજ તિવારી અને રવિ કિશન જેવા ૪૨ દિગ્ગજ કલાકારો ધરાવતી રામલીલાની સ્ટાર કાસ્ટ અયોધ્યામાં પોતાનો જાદુ પાથરશે.આ રામલીલામાં મનોજ તિવારી બાલી અને રવિ કિશન સુગ્રીવના રોલમાં…
- આપણું ગુજરાત
મોદીના વડનગરને જિલ્લો બનાવવા વડગામ ભેળવ્યું છે તો.. જીગ્નેશ મેવાણીને ચઢ્યો ભાદરવાનો તાપ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને જિલ્લો બનાવવાની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિરોધ કરવાની ચીમકી આપી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાંથી વડગામ તાલુકાને હટાવીને વડનગર જિલ્લામાં ભેળવી દેવાના મામલે…
- સ્પોર્ટસ
સરફરાઝે ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળી તો ડબલ સેન્ચુરીથી સિલેક્ટર્સને આપ્યો જવાબ…
લખનઊ: અહીં પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (221 નૉટઆઉટ, 276 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 15મી સદી ડબલ સેન્ચુરીના રૂપમાં ફટકારીને પોતાને તાજેતરની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં સિલેક્ટ ન કરવા…
- સ્પોર્ટસ
ટેસ્ટના બોલર્સમાં બુમરાહ પાછો કિંગ, અશ્વિનને એક પૉઇન્ટ સાથે બીજા નંબરે મોકલ્યો…
દુબઈ: ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી ટેસ્ટ-શ્રેણી જીતી લીધી અને એનો સૌથી મોટો શ્રેય ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને મળ્યો અને એના રૂપમાં તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો. જોકે અશ્વિને એ અવૉર્ડ મેળવ્યો એમ છતાં ટેસ્ટના બોલર્સ-રૅન્કિંગમાં મોખરાનું સ્થાન ગુમાવ્યું છે.…
- આપણું ગુજરાત
સિંહોની સુરક્ષાને ધ્યાને લઈને રેલવેએ 10 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર: રાત્રિના સમયે નહિ દોડે ટ્રેન!
અમદાવાદ: રાજ્યમાં ગીર અને ગીર આસપાસ પસાર થતી ટ્રેનની અડફેટે આવવાથી એશિયાટિક સિંહોના મોતને લઈને હાઇકોર્ટે રેલવે અને રાજ્ય સરકાર બંને સામે આકરી ઝાટકણી કાઢી હતી. આ બાદ રેલવે વિભાગે પણ એશિયટીક સિંહોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય…