- અમદાવાદ
ચંડોળા તળાવ ડિમોલિશનઃ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવામાં આવ્યા…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા બીજા તબક્કાના ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. ચંડોળા તળાવમાં 9 નાની મોટી મસ્જિદો આવેલી છે. આજે વહેલી સવારથી મસ્જિદો તોડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને…
- IPL 2025
આજની વાનખેડેની મુંબઈ-દિલ્હી મૅચ બીજે ખસેડવા એક ફ્રેન્ચાઈઝીના માલિકની અપીલ!
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આઈપીએલની કવોર્ટર ફાઈનલ સમાન અત્યંત મહત્ત્વની મૅચ છે, પરંતુ મેઘરાજા મજા બગાડી શકે એવી ભીતિને લીધે આ મૅચ અન્યત્ર કોઈ સ્થળે રાખવાની આગ્રહભેર માગણી થઈ…
- નેશનલ
આતંકી આમિર હમજાને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે મારી ગોળી, ગણી રહ્યો છે જીવનની અંતિમ ઘડી…
લાહોરઃ ભારતમાં થયેલા અનેક આતંકી હુમલામાં સંડોવાયેલા આમિર હમજા પાકિસ્તાનમાં અંતિમ ઘડી ગણી રહ્યો છે. તેને કેટલાક અજાણ્યા લોકોએ તેના ઘરે જ ગોળી મારી હતી. આ કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાહોરની એક હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી…
- નેશનલ
વિશ્વ સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરોનો પર્દાફાશ કરશે ભારત, આજથી પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં રવાના…
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ આતંક વિરુદ્ધ ભારતની નીતિ છે. ત્યારે ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદ વિરુદ્ધ પોતાની મજબૂત નીતિ રજૂ કરવા અને પાકિસ્તાનના આતંકવાદી ઇરાદાઓનો પર્દાફાશ કરવા માટે રાજદ્વારી અભિયાન શરૂ…
- આપણું ગુજરાત
IMD ની આગાહી પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ…
ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક રાજ્યોમાં થોડા દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, હવામાનમાં થયેલા અચાનક બદલાવના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. જેતપુર, ગોંડલ…
- અમદાવાદ
અમદાવાદીઓ સાચવજો, શહેરમાં એક સાથે નોંધાયા કોરોનાના 7 કેસ…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. શહેરમાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાતા ફરી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ શહેરમાં 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના…
- આમચી મુંબઈ
પવઈમાં ઠલવાતા ૧૮ મિલિયન લિટર ગંદા પાણીની લાઈન અન્ય વાળવામાં આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈ તળાવની નૈસર્ગિક સમુદ્ધી વધારવા અને તેમાં ઊગી નીકળેલી વનસ્પતિને ફેલાતી રોકવા માટે તેમાં ઠલવાતા ગંદા પાણીને રોકીને પાઈપલાઈનને અન્ય જગ્યાએ વાળવવાની સાથે જ ગંદા પાણી પર પ્રક્રિયા કરવા સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવાની યોજના સુધરાઈએ…
- આમચી મુંબઈ
ચોમાસામાં કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ રહેશે ખડેપગે જરૂર પડે તો ટ્રાફિક પોલીસ તૈયાર કરશે ગ્રીન કોરિડોર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આ વર્ષે ચોમાસાનું આગમન જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં થવાનો અંદાજો ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે ત્યારે મુંબઈમાં ચોમાસા માટે ખાસ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ને તહેનાત કરવામાં આવવાની છે. એટલું જ નહીં પણ ચોમાસા દરમ્યાન…
- નેશનલ
પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પર કોંગ્રેસનો મોટો આક્ષેપ, કહ્યું રૉ એજન્ટની માહિતી પાકિસ્તાનને સોંપી હતી…
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કોંગ્રેસે દેશહિતના મુદ્દા પર ભાજપ પર આક્ષેપ કર્યો છે. કોંગ્રસે કહ્યું છે કે ભાજપ દેશહિતના મુદ્દા પર રાજકારણ રમી રહી છે. તેમજ ઈચ્છે કે આ મુદ્દે વિપક્ષ મૌન રહે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા…
- નેશનલ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ…
નવી દિલ્હી : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પુરજોશમાં આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 300 કિમી લાંબા પુલનું (વાઇડકટ) બાંધકામ પૂર્ણ થઈ…