- નેશનલ
જાણો… RBI ગવર્નરની દ્રષ્ટિએ કોણ છે હાથી અને ઘોડા ? ઘોડાના ઉછળવાથી ડરી રહ્યા છે ગવર્નર…
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકની(RBI)ત્રણ દિવસ લાંબી નાણાકીય નીતિ સમિતિની બેઠક પછી ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેને 6.50 પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામો વિકાસ પર ભાજપનું ધ્યાન દર્શાવે છે, મહારાષ્ટ્રમાં મોટી જીત મળશે: એકનાથ શિંદે…
મુંબઈ: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની થયેલી અદભૂત જીત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે આગામી મહારાષ્ટ્ર ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતી અપાવશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું.કૉંગ્રેસ અને તેના વિપક્ષી ભારતીય જૂથના ભાગીદારોએ ખોટા નેરેટિવનો…
- આમચી મુંબઈ
આશા રાખીએ આ ખબર ખોટી હોયઃ રતન ટાટાની સ્થિતિ ગંભીર હોવાનો એક વિદેશી મીડિયા એજન્સીનો દાવો…
મુંબઈઃ ટાટા ગ્રુપના એમિરેટ્સ ચેરમેન રતન ટાટાની તબિયત મામલે બે દિવસ પહેલા પણ ખબરો આવી હતી. ટાટા બ્રિચકેન્ડી હૉસ્ટિપલમાં દાખલ થયા તે સમયે ખબરોનો મારો ચાલ્યો હતો અને ટાટાએ જણાવ્યું હતું કે તેઓ હેમખેમ છે અને રૂટિન ચેક અપ માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એકલે હાથે ચૂંટણી લડશે? સંજય રાઉતના નિવેદન બાદ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું…
મુંબઈ: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતના નિવેદનથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રાઉતે કહ્યું હતું કે જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તેણે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. હવે કોંગ્રેસ…
- નેશનલ
Delhi સીએમ આવાસ PWD એ કેમ સીલ કર્યું, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)સીએમ આવાસને લઇને રાજકીય હલચલ તેજ છે. જેમાં મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને ગેરકાયદે ઉપયોગના આરોપમાં સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ આ કાર્યવાહી કરી છે. PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. તેના…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામો દર્શાવે છે કે લોકો કૉંગ્રેસ અને શહેરી નક્સલીઓના દ્વેષપૂર્ણ કાવતરાઓને સમર્થન આપશે નહીં: વડા પ્રધાન મોદી…
નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં ભાજપની જીત દેશના મૂડને દર્શાવે છે અને લોકોએ બતાવ્યું છે કે તેઓ કૉંગ્રેસ અને ‘શહેરી નક્સલીઓ’ના દ્વેષપૂર્ણ ષડયંત્રનો શિકાર થશે નહીં. આ પણ વાંચો : Hariyana results: કૉંગ્રેસ અને…
- નેશનલ
કોલકાતામાં ડોક્ટર બળાત્કાર-હત્યા કેસઃ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા…
કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની હત્યા અને બળાત્કાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, પીડિતાનું પોસ્ટમોર્ટમ હત્યાના ૧૨ કલાક પછી સાંજે ૬:૧૦ વાગ્યે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાનું મોત ગળું દબાવવા…
- મનોરંજન
ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 શરૂ થયાને હજી માંડ 48 કલાક પણ નથી થયા અને આ શોએ વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. પ્રાણીપ્રેમી સંસ્થા પીટા દ્વારા આ શોના એક સ્પર્ધક તરીકે આવેલા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે પોતાના પાળેલા…
- આપણું ગુજરાત
Gujarat માં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, આ તારીખે પડશે વરસાદ…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવા અંગેની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક લો પ્રેશર સક્રિય થયું…