- નેશનલ
સાઉથના જાણીતા અભિનેતા ટી. પી. માધવનનું ૮૮ વર્ષે નિધન…
કોલ્લમઃ પ્રખ્યાત મલયાલમ અભિનેતા ટી પી માધવનનું બુધવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. આ માહિતી ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ આપી હતી.માધવન વિવિધ બિમારીઓથી પીડાય રહ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ છેલ્લા આઠ વર્ષથી…
- સ્પોર્ટસ
નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…
નવી દિલ્હી: ભારતે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી આઇપીએલ-સ્ટાઇલની બૅટિંગથી 20 ઓવરમાં નવ વિકેટે 221 રન બનાવ્યા હતા. શરૂઆતના ત્રણ બૅટર સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ ત્યાર પછીના ત્રણ બૅટરે ફટકાબાજી કરીને ભારતનો…
- મનોરંજન
શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
મુંબઈઃ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝમાં સુહાના ખાન જોવા મળી હતી, જ્યારે તાજેતરમાં ફિલ્મમાં કોસ્ટારે સુહાન ખાન અંગે ચોંકાવનારી વાતો કરી હતી. અત્યારે વેદાંગ રૈના તેની આગામી ફિલ્મ જિગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘જિગરા’માં વેદાંગ સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા…
- નેશનલ
137 કરોડના મૂલ્યની રૂપિયા 200ની નોટ કેમ પાછી મંગાવી RBI એ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 રૂપિયાની ગુલાબી નોટ પર મહત્વનું અપડેટ આપવામાં આવી હતી અને હવે RBI દ્વારા રૂપિયા 200ની નોટને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે. આ અપડેટ વિશે જાણી લેવું તમારા માટે જ ફાયદાનો સોદો સાબિત…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ઉડશે: એકનાથ શિંદે…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેેએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે આ સપ્તાહમાં નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ફાઈટર જેટ વિમાનો ઉડ્ડયન ભરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુખોઈ ફાઈટર જેટ કરતાં ઘણા મોટા ફાઈટર છે, તેઓ સમગ્ર વિપક્ષને એકલે હાથે…
- આપણું ગુજરાત
રાપરના આડેસરમાં ગરબી જોઈ મોડી રાત્રે ઘરે જઈ રહેલી યુવતી પર બળાત્કારથી ચકચાર…
ભુજ : વડોદરા અને સુરતમાં કિશોરીઓ સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી તેવામાં કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી દલિત યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ ગુજારતાં ભારે ચકચાર મચી છે.એક તરફ ગુજરાતના…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડનો જવાબ નહીં: ટેસ્ટમાં વન-ડેની જેમ બનાવ્યા 492 રન, પાકિસ્તાન કપરી સ્થિતિમાં…
મુલતાન: અહીં સિરીઝની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 ઓવરમાં 556 રન બનાવ્યા તો ઇંગ્લૅન્ડે એનાથી પણ ચડિયાતું પર્ફોર્મ કર્યું. બુધવારના ત્રીજા દિવસે ઑલી પૉપની ટીમે ફક્ત 101 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટના ભોગે 492 રન ખડકી દીધા. ખાસ વાત તો…
- નેશનલ
જાણો… RBI ગવર્નરની દ્રષ્ટિએ કોણ છે હાથી અને ઘોડા ? ઘોડાના ઉછળવાથી ડરી રહ્યા છે ગવર્નર…
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકની(RBI)ત્રણ દિવસ લાંબી નાણાકીય નીતિ સમિતિની બેઠક પછી ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેને 6.50 પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- આમચી મુંબઈ
હરિયાણાના પરિણામો વિકાસ પર ભાજપનું ધ્યાન દર્શાવે છે, મહારાષ્ટ્રમાં મોટી જીત મળશે: એકનાથ શિંદે…
મુંબઈ: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની થયેલી અદભૂત જીત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે આગામી મહારાષ્ટ્ર ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતી અપાવશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું.કૉંગ્રેસ અને તેના વિપક્ષી ભારતીય જૂથના ભાગીદારોએ ખોટા નેરેટિવનો…