- મનોરંજન
Nita Ambani, Kareena Kapoor ની જ્વેલરી વેચાઈ રહી છે 100-100 રૂપિયામાં…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Nita Ambani)એ પોતાની એક ખાસ ઓળખ ઊભી કરી છે. નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે અને એમાં પણ નીતા અંબાણીનું ડિઝાઈનર જ્વેલરી કલેક્શન જોઈને તો કોઈ…
- આમચી મુંબઈ
છ વર્ષના વિરહવાસ બાદ થયો માતા-પુત્રનો મેળાપ:બાળકની વિક્રોલી ટુ તિરુપતિની ફિલ્મી સ્ટાઇલ કહાણી…
મુંબઈ: મહાનગરોમાંથી દરરોજ લગભગ સેંકડો બાળકો ગુમ થતા હોય છે કે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મુંબઈમાં 2018માં બની હતી અને ત્યાર પછી છ વર્ષ વીતી ગયા હોય તો કોઇ…
- સ્પોર્ટસ
બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
લંડન/કરાચી: ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટેસ્ટ ટીમ 500 રન બનાવ્યા પછી પણ એક ઇનિંગ્સથી હારી બેઠી એ સાથે પાકિસ્તાન આવી નાલેશી સાથે ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવી ગયું એટલે શાન મસૂદની ટીમ પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો છે. માઇકલ વૉને…
- નેશનલ
‘શસ્ત્ર પૂજા’નો સ્પષ્ટ સંકેત જો જરૂર પડશે તો શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરાશે: રાજનાથ…
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર નફરત અથવા તિરસ્કારથી પહેલો હુમલો કર્યો નથી, પરંતુ જો તેના હિતો જોખમાશે તો અમે મોટું પગલું ભરવામાં અચકાઈશું નહીં. આ પણ વાંચો : કેન્દ્રીય રક્ષા…
- આમચી મુંબઈ
મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…
મુંબઈ: મરાઠા અનામત માટે છેલ્લાં અનેક વખતથી લડત ચલાવી રહેલા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ફરી એક વખત નામ લીધા વગર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું તેઓ મરાઠા સમાજ માટે આટલો દ્વેષ શા…
- મનોરંજન
એક નહીં, બે નહીં 17 ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવી છે આ અભિનેતાએ…
દશેરાના અવસર પર આજે અમે તમને જે અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમને દશેરા પર હંમેશા યાદ કરવામાં આવે છે અને તેનું કારણ પણ છે. તેમણે એટલી બધી ફિલ્મોમાં ભગવાનની ભૂમિકા ભજવી છે કે લોકો તેમને ભગવાન જ માનવા…
- આપણું ગુજરાત
Hit & Run: અમદાવાદમાં વૃદ્ધને પોલીસની કારે ઉડાવ્યા! CCTV જોઈને છૂટી જશે કંપારી…
Ahmedabad News: અમદાવાદમાં વાહન અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા અનેક પગલાં લેવામાં આવતા હોવા છતાં વાહન અકસ્માતની ઘટના વધી રહી છે. આ દરમિયાન અમદાવાદના નરોડામાં બસની રાહ જોઈને ઉભેલા વૃદ્ધને પોલીસની કારે ટક્કર મારીને ફરાર થઈ…
- આપણું ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શસ્ત્ર પૂજા : આસુરી શક્તિ પર દૈવી શક્તિનું પૂજન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કરીને શસ્ત્ર અને શાસ્ત્ર રક્ષાનું મહાત્મ્ય ઉજાગર કર્યું હતું. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક સમાન દશેરા વિજ્યા દશમી તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિ માં સદીઓથી પરંપરા રહેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે…
- સ્પોર્ટસ
બુમરાહ ન્યૂ ઝીલૅન્ડ સામે વાઇસ-કૅપ્ટન, પણ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં કૅપ્ટન?
બેન્ગલૂરુ: બુધવાર, 16મી ઑક્ટોબરે ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી સિરીઝ માટે રોહિત શર્મા કૅપ્ટન જાહેર થયો છે, પરંતુ ત્યાર બાદ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચમાં જો તે અંગત કારણસર નહીં રમે તો તેના સ્થાને સુકાન સંભાળવાની જવાબદારી જસપ્રીત…
- નેશનલ
ગાઝિયાબાદ પોલીસે મહેકાવી માનવતા, ઝાડીમાં તરછોડાયેલી બાળકીને લીધી દત્તક…
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. શનિવારે ઝાડીમાં તરછોડવામાં આવેલી નવજાત બાળકીને એક પોલીસકર્મીએ દત્તક લીધી છે. જાણકારી અનુસાર લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળી પોલીસને સૂચના આપી. જે બાદ દૂધિયા પીપલ પોલીસ ચોકીના સબ ઈન્સ્પેક્ટર…