- નેશનલ

કોલકાતા ડૉક્ટર રેપ કેસઃ 15 ઑક્ટોબરે IMAની દેશભરમાં ભૂખ હડતાળની જાહેરાત…
નવી દિલ્હીઃ કોલકાતામાં આર જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મના મામલે ન્યાય માટે ડૉક્ટર ભૂખ હડતાળ પર ઉતરશે. નવ દિવસથી ચાલી આવતી હડતાળ વચ્ચે IMA દ્વારા દેશવ્યાપી ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આઈએમએ પશ્ચિમ બંગાળમાં…
- ઇન્ટરનેશનલ

તેંડુલકર બન્યા ‘ક્રિકેટ ગુરુ’: હવે અમેરિકામાં યુવા ક્રિકેટરને આપશે ટ્રેનિંગ…
હ્યુસ્ટન (અમેરિકા): ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અમેરિકાના ટેક્સાસમાં નેશનલ ક્રિકેટ લીગ ફાઈનલ દરમિયાન ખાસ ક્રિકેટ ક્લિનિકમાં યુવા ક્રિકેટરોને ક્રિકેટના પાઠ ભણાવશે. આ ક્રિકેટ ક્લિનિક યુ. એસ.માં યુવા ક્રિકેટરોને પ્રેરણા આપવા અને રમતને પાયાનાસ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી ઓફ…
- સ્પોર્ટસ

ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીત્યા, મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ…
અસ્તાના (કઝાકિસ્તાન): ભારતે આજે અહીં એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ સાથે તેના અભિયાનનો અંત કર્યો હતો. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ચીનની વર્તમાન વિશ્વ ચેમ્પિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનાર આહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની…
- સ્પોર્ટસ

માર્ક બાઉચરની નિષ્ફળતા પછી મુંબઈ ઈન્ડિયન્સે કરી નવા કોચની જાહેરાત…
IPL 2025: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2025ની એડિશન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા મોટો ફેંસલો લેવામાં આવ્યો છે. ગત વર્ષે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં કંઈ ખાસ ન ઉકાળી શકનારી મુંબઈ ઈન્ડિયન્સે મહેલા જયવર્ધનેની હેડ કોચ તરીકે નિમણૂક કરી છે. તે માર્ક…
- આપણું ગુજરાત

મોરબીમાં બોગસ પત્રકારોના આઇ કાર્ડનું કૌભાંડ: પોલીસે ત્રણને ઝડપ્યા…
મોરબી: તહેવાર ટાણે રાજ્યમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કરોડોનો નકલી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. આવા સમયે મોરબી પોલીસે 600 જેટલા બોગસ પત્રકારના આઇ કાર્ડ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરીને નકલી પત્રકારો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીના પેટ્રોલ…
- આપણું ગુજરાત

Weather: ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું યલો એલર્ટ, આ જિલ્લામાં બોલાવશે ધબધબાટી…
Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજા જાણે કે વિદાય લેવાના મૂડમાં ન હોય તેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફરી મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નવરાત્રીના છેલ્લા બે-ત્રણ દિવસ ખેલૈયાઓને વરસાદનું વિધ્ન નડ્યું હતું. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે પણ રાજ્યમાં 24…
- આમચી મુંબઈ

Baba Siddique ની હત્યા બાદ સત્તાધારી પક્ષ પર વિપક્ષનો બોમ્બમારો, આ વાત કહી…
મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ વિપક્ષોએ સત્તાધારી પક્ષ પર જોરદાર હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા સુદ્ધાંની માગણી કરી હતી. શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ), ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને કૉંગ્રેસના…
- આમચી મુંબઈ

દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…
મુંબઈઃ બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના મોટા નેતા અને સફળ ઉદ્યોગપતિ હતા. તેમની હત્યાએ લોકોને ચોંકાવ્યા છે. તેમનો પરિવાર અને સમર્થકો આઘાતમાં છે, તો લોકો તેની સાથે જોડાયેલી ઘટનાઓની પણ ચર્ચા કરી રહ્યા છે, જેમાંથી એક છે દાઉદ ઈબ્રાહિમે તેને એક વખત…









