- સ્પોર્ટસ
સંજુ સેમસને ફટકારી તાબડતોડ સદી, રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ…
IND vs BAN, 3rd T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20 હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 297…
- નેશનલ
હાઈકોર્ટનો મોટો ચુકાદો, મૃત પુત્રના સ્પર્મનો ઉપયોગ કરવાની આપી મંજૂરી, જાણો વિગત…
High Court News: દિલ્હી હાઇકોર્ટે એક વૃદ્ધ દંપત્તિના પક્ષમાં મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે તેમને તેમના મૃત પુત્રના સ્પર્મને એક્સેસ કરવાનો અને તેના ઉપયોગ પ્રજનના માટે કરવા મંજૂરી આપી છે. જાણો શું છે મામલો આ પણ વાંચો : Delhi Highcourtએ…
- આમચી મુંબઈ
RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજઠાકરેનો પોડકાસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આજકાલ યુવાનોમાં યુટ્યુબ પર યાલતા પોડકાસ્ટ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, જેમાં પારંપારિક રીત કરતાં જુદા…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલે લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને આપી ચેતવણી, કહ્યું- ખાલી કરીને જતા રહો નહીંતર…
Isreal Labanon War: ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનાનના 22 ગામડાના રહેવાસીઓને અવાલી નદીના ઉત્તર ક્ષેત્રમાં જતા રહેવાનો આદેશ આપ્યો છે. સેના દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાના રહેવાસઓને ચેતવણી આપી છે કે તેમની સેના હિઝબુલ્લાહ…
- આમચી મુંબઈ
ફરી ચગી ‘ભાવિ મુખ્ય પ્રધાન’ ઉદ્ધવ ઠાકરેની પતંગ, જાણો શું થયું દશેરાના દિવસે…
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત, એ મુલાકાતમાં પોતાને મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનાવવાની માગણીના અહેવાલો, દાદરમાં થયેલી બેનરબાજી અને હવે ફરી દશેરાના દિવસે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેને ભવિષ્યના મુખ્ય પ્રધાન ગણાવતા બેનરોને પગલે ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાન બનવાની…
- મનોરંજન
Nita Ambani, Kareena Kapoor ની જ્વેલરી વેચાઈ રહી છે 100-100 રૂપિયામાં…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Nita Ambani)એ પોતાની એક ખાસ ઓળખ ઊભી કરી છે. નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે અને એમાં પણ નીતા અંબાણીનું ડિઝાઈનર જ્વેલરી કલેક્શન જોઈને તો કોઈ…
- આમચી મુંબઈ
છ વર્ષના વિરહવાસ બાદ થયો માતા-પુત્રનો મેળાપ:બાળકની વિક્રોલી ટુ તિરુપતિની ફિલ્મી સ્ટાઇલ કહાણી…
મુંબઈ: મહાનગરોમાંથી દરરોજ લગભગ સેંકડો બાળકો ગુમ થતા હોય છે કે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મુંબઈમાં 2018માં બની હતી અને ત્યાર પછી છ વર્ષ વીતી ગયા હોય તો કોઇ…
- સ્પોર્ટસ
બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
લંડન/કરાચી: ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટેસ્ટ ટીમ 500 રન બનાવ્યા પછી પણ એક ઇનિંગ્સથી હારી બેઠી એ સાથે પાકિસ્તાન આવી નાલેશી સાથે ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવી ગયું એટલે શાન મસૂદની ટીમ પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો છે. માઇકલ વૉને…
- નેશનલ
‘શસ્ત્ર પૂજા’નો સ્પષ્ટ સંકેત જો જરૂર પડશે તો શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરાશે: રાજનાથ…
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર નફરત અથવા તિરસ્કારથી પહેલો હુમલો કર્યો નથી, પરંતુ જો તેના હિતો જોખમાશે તો અમે મોટું પગલું ભરવામાં અચકાઈશું નહીં. આ પણ વાંચો : કેન્દ્રીય રક્ષા…
- આમચી મુંબઈ
મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…
મુંબઈ: મરાઠા અનામત માટે છેલ્લાં અનેક વખતથી લડત ચલાવી રહેલા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ફરી એક વખત નામ લીધા વગર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું તેઓ મરાઠા સમાજ માટે આટલો દ્વેષ શા…