- મનોરંજન
હું ખૂબ જ ડરેલો… આખરે બોલીવૂડના Amitabh Bachchan કયા ડરની વાત કરી રહ્યા છે?
બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય બચ્ચન પરિવારના મુખિયાજી એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati-16)ને કારણે પણ ચર્ચામાં…
- ઉત્સવ
કેન્વાસ: ગુડ ફેલોઝ: રતન ટાટાના સૌથી યુવા મિત્ર શાંતનુનું અનોખું સ્ટાર્ટઅપ…
‘પ્રેમની કિંમત પીડાથી ચૂકવવી પડે છે. આ મિત્રતા બાદ હવે જે ખાલીપો મારા જીવનમાં પ્રસરશે એને પૂરવા માટે હું જીવનભર પ્રયાસ કરીશ.’ આ શબ્દો છે રતન ટાટાના સૌથી યુવાન મિત્રના. રતન ટાટાની અંતિમક્રિયા વખતે એમના આ એક યુવા મિત્ર અને…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ…
બાબા સિદ્દીકીની તેમની ઑફિસ પાસે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફેસબુક પર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારતી એક પોસ્ટ વાયરલ થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિબુ લોંકર, જેનું આ ફેસબુક હેન્ડલ છે તેનું અસલી નામ શુભમ લોંકર હોઈ…
- મનોરંજન
Salman Khan સાથે ઓન કેમેરા આ એક્ટ્રેસે કરી આવી હરકત, ભાઈજાન થયા શરમથી પાણી પાણી…
બોલીવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan)ની ફેનફોલોઈંગ અને દિવાનગી લોકોના દિલોદિમાગ પર આજે પણ એટલી જ છવાયેલી છે જેટલી પહેલાં હતી. આ જ દરમિયાન હાલમાં જ બી ટાઉનની બોલ્ડ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત (Mallika Sherawat)એ ઓન કેમેરા જ સલમાન…
- આમચી મુંબઈ
બાબાએ કૉંગ્રેસ છોડી પણ દીકરો ન ગયો, હવે તેની સુરક્ષા અને રાજકીય ભાવિનું શું?
આખા દેશને હચમચાવી નાખનારી ઘટના મુંબઈમાં ગઈકાલે બની જેમાં અગાઉ કૉંગ્રેસ અને હવે અજિત પવારની એનસીપીમાં જોડાયેલા નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. લાંબો સમય કૉંગ્રેસ સાથે જોડાયેલા બાબાએ થોડા સમય પહેલા જ છેડો ફાડ્યો અને અજિત…
- નેશનલ
Uttarakhand માં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો…
રૂરકીઃ દેશમાં હાલ રેલ્વે ટ્રેક પર અલગ અલગ વસ્તુઓ કે અવરોધો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે ઉત્તરાખંડના(Uttarakhand) રૂરકીમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ માલગાડીને ઉથલાવી દેવાના કાવતરાના ભાગરૂપે રેલ્વે…
- સ્પોર્ટસ
સૅમસન-સૂર્યાની સુનામીમાં બાંગ્લાદેશ ડૂબી ગયું…
હૈદરાબાદ: અહીં શનિવારે ભારતે બાંગ્લાદેશને ત્રીજી અને છેલ્લી ટી-20માં 133 રનથી હરાવીને પ્રવાસી ટીમનો 3-0થી વ્હાઇટવૉશ કર્યો હતો. ભારતના વિક્રમજનક 297/6ના સ્કોર સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન બનાવી શકી હતી. રવિ બિશ્નોઈએ ત્રણ અને મયંક યાદવે…
- આમચી મુંબઈ
Big Breaking: મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા…
મુંબઈઃ NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ન્યૂઝ…