- આમચી મુંબઈ
વાનખેડેની ટેસ્ટ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ આ તારીખે શરૂ થશે…જાણો સીઝન પાસના ભાવ…
મુંબઈ: આગામી પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે અને એ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ શુક્રવાર, 18મી ઑક્ટોબરે શરૂ થશે.મંગળવારે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલની મીટિંગ બાદ ટિકિટના વેચાણની તારીખ જાહેર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટઃ વિધાનસભ્ય અને સાંસદોના સમર્થકો વચ્ચે બબાલ..
મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીની તારીખો જાહેર થતાં જ કૉંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. ગોંદિયા જિલ્લાના આમગાંવ વિધાનસભા વિસ્તારમાં પોતાના પુત્રની ટિકિટની દાવેદારી કરનારા કોંગ્રેસી સાંસદ ડૉ. નામદેવરાવ કિરસાન અને કોંગ્રેસી…
- આમચી મુંબઈ
અંધેરીમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાએ કરી આત્મહત્યા…
મુંબઈ: બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારી ભાજપના ભૂતપૂર્વ સંસદ સભ્યના ભત્રીજાએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના અંધેરીમાં બની હતી.અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સાગર રામકુમાર ગુપ્તા (21) તરીકે થઈ હતી. સાગર ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંગમ…
- ટોપ ન્યૂઝ
બાબા સિદ્દીકી હત્યા કેસ: કિલરને કૅશ આપનાર નિષદ યુપીથી પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે કાવતરું ઘડનારાઓને નાણાં પૂરાં પાડનારા શખસને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. પુણેમાં ભંગારની દુકાન ચલાવતો આરોપી એ…
- મનોરંજન
કોણ છે Team India નો રિયલ ફેન? Rohit Sharma એ જણાવ્યું નામ, વીડિયો થયો વાઈરલ…
ભારતના ક્રિકેટપ્રેમીઓની સંખ્યા ખૂબ જ મોટી છે અને આ જ કારણે અહીં ક્રિકેટને એક રમત નહીં પણ ધર્મ તરીકે જોવામાં આવે છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે ટીમ ઈન્ડિયાનો સાચ્ચો અને પ્રામાણિક પ્રશંસક કોણ છે, તો તમારો જવાબ શું…
- સ્પોર્ટસ
એક ભારતીય ખેલાડીના ‘અચ્છે દિન’ આવી રહ્યા છે, બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામે મળી શકે મોકો…
બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશનો ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી સફાયો કર્યો ત્યાર બાદ હવે બુધવાર, 16મી ઑક્ટોબરથી બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામે કસોટી શરૂ થઈ રહી છે. બાંગ્લાદેશની સરખામણીમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ઘણી મજબૂત છે, પરંતુ આ શ્રેણી ભારતમાં રમાવાની હોવાથી ટીમ ઇન્ડિયાનું પલડું…
- નેશનલ
BJP ને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ: ચૂંટણી માટે બનાવી કમિટી…
નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ દ્વારા ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સહિત અન્ય રાજ્યોની ખાલી ડેલી વિધાનસભા-લોકસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના પરિણામ 23 નવેમ્બરે જાહેર થવાના છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે ભાજપમાં…
- નેશનલ
મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતીનું ‘એકલા ચાલો રે’
નવી દિલ્હી: મંગળવારે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ…
- મનોરંજન
અજય દેવગણને ફેન્સે પૂછ્યું ઘરે કોણ છે ‘રિયલ સિંઘમ’, જવાબ સાંભળીને હસવાનું નહીં રોકી શકો…
બોલીવુડ એક્ટર અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન‘ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સિંઘમ અગેઇનનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ માટે તૈયાર છે.…
- સ્પોર્ટસ
હથુરાસિંઘેની કયા બે ગંભીર કારણસર બાંગ્લાદેશી ટીમના કોચપદેથી હકાલપટ્ટી કરાઈ?
ઢાકા: બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાની ટેસ્ટ ટીમને એની જ ધરતી પર 2-0થી હરાવીને પાકિસ્તાનની નાલેશી કરી, પણ પછી ભારતમાં બાંગ્લાદેશની ટીમ 0-2થી હારી જતાં નજમુલ શૅન્ટો અને તેની ટીમની નામોશી થઈ ત્યાર પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના…