- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ : પનવેલ, કર્જતથી વધુ પાંચ આરોપીની ધરપકડ…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા વિસ્તારમાં કરાયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીને આધારે રાયગડ જિલ્લાના પનવેલ અને કર્જતમાં શુક્રવારે રેઇડ પાડી હતી, જેમાં પાંચ આરોપીની ઝડપી પાડવામાં…
- સ્પોર્ટસ
કોહલીના પ્રથમ દાવના ઝીરો બાદ કુંબલેએ કરી મોટી વાત…
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં હાફ સેન્ચુરી ફટકારીને પ્રવાસી ટીમના બોલર્સને પોતાની ખરી તાકાત થોડી તો બતાવી જ છે, પરંતુ ગુરુવારે પ્રથમ દાવમાં ઝીરોમાં વિકેટ ગુમાવવાની સાથે તે કેટલાક દિગ્ગજોનો ટાર્ગેટ બન્યો હતો. સંજય…
- આમચી મુંબઈ
Assembly Election: મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવાનો વિપક્ષના નેતાઓનો દાવો…
મુંબઈ: આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ટાણે વિપક્ષી દળો તરફ ઝુકાવ ધરાવતા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ આજે કર્યો હતો. આ પણ વાંચો : મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને…
- મનોરંજન
કોઇ પછતાવો નથી.. અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ મલાઇકાએ કહી દીધી એવી વાત કે…
મલાઇકા અરોરા તેની ગ્રેટ ફેશન સેન્સ, સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એ ઉપરાંત તે તેના અંગત સંબંધોને કારણે પણ ચર્ચાતી હોયછે. હાલમાં જ તેના પિતાનું અવસાન થયું હતું, જેને કારણે તે ઘણા મુશ્કેલ તબક્કામાંથી પસાર…
- આપણું ગુજરાત
સુરતમાં પતિએ ક્રૂરતાની તમામ હદ પાર કરી: પત્નીને ચપ્પુના 11 ઘા માર્યા બાદ આપઘાત કર્યો…
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ધંધાના રૂપિયા ઘરે ન આપતા પત્નીએ આ બાબતે પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા…