- નેશનલ
સાવધાન! આવી રહ્યું છે “Cyclone Dana”: હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી…
નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા વધુ એક ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન “દાના” ત્રાટકી શકે છે. જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની…
- નેશનલ
એક અનોખા લગ્ન: જૌનપુરનો વર અને લાહોરની લાડીના “Online નિકાહ”…
જૌનપુર: લગ્ન તો તમે ઘણા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. જ્યાં કાયમ પાકિસ્તાનના નામથી વિરોધ કરતાં ભાજપના જ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ‘ઓનલાઈન’ લગ્ન કર્યા. હકીકતે જૌનપુરના બીજેપી કોર્પોરેટર તહસીન શાહિદે લાહોરમાં પોતાના…
- આપણું ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ લાઠીના દુધાળા ગામે સરોવરનું લોકાર્પણ કરશે. દુધાળાના વતની અને હીરા ઉદ્યોગકાર પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયાએ ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા સર્જી છે. તે…
- આપણું ગુજરાત
અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…
અમરેલી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ખેતી પાકોનો સોંથ વળી ગયો છે. અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખેતીપાકોને ખૂબ જ નુકસાનના દ્રશ્યો…
- નેશનલ
“NDA એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન” શંકરાચાર્યએ કર્યા વડાપ્રધાનના વખાણ…
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર કાશીને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. છે. આ દરમિયાન કાંચીના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. શંકરાચાર્યએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે NDA નો નવો અર્થ પણ આપ્યો…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરોને ભારતમાં આટલી ટેસ્ટ બાદ જીતવા મળ્યું…
બેન્ગલૂરુ: ન્યૂ ઝીલૅન્ડે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં રવિવારના છેલ્લા દિવસે આઠ વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી. કિવીઓને ભારતમાં 19 ટેસ્ટ રમ્યા બાદ છેક હવે પહેલી વાર જીતવા મળ્યું છે. આ પણ વાંચો…
- નેશનલ
RSS ના કાર્યકરો પર છરી વડે હુમલો કરનારા આરોપીના મકાન પર ફર્યું બુલડોઝર…
જયપુર: જયપુર મંદિરમાં RSS ના 10 કાર્યકરો પર છરી વડે હુમલાના બનાવ બાદ બુલડોઝર કાર્યવાહીના પગલાં લેવામા આવી છે. પોલીસે આરોપી પિતા-પુત્રના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે એક મંદિરમાં જાગરણ પ્રસાદ વિતરણનો કાર્યક્રમ…
- આપણું ગુજરાત
ઇકો ઝોન રદ કરવાની માંગ સાથે તાલાલામાં બેઠક: રાજેશ ચુડાસમા, હર્ષદ રિબડીયા પણ હાજર…
તાલાલા: ગીર જંગલની આસપાસના ગામોમાં ઇકો – સેન્સેટિવ ઝોન લાગુ કરવાને લઈને સ્થાનિક લોકોએ સરકારની સામે બાયો ચઢાવી છે. જ્યારથી સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે ત્યારથી જ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના અનેક તાલુકામાં ઇકોઝોન…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર ઝાપટાં…
ભુજ: કચ્છમાં સેકન્ડ સમરની અકળાવતી ગરમી વચ્ચે આજે બપોર બાદ અચાનક હવામાન પલટાયું છે અને કચ્છમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવા અંધારાના ઓળા ઉતરી આવ્યા છે. આ વર્ષે વાતાવરણની બદલાતી પરિસ્થિતિ વચ્ચે બંગાળની ખાડીમાં એકથી વધુ હવાના હળવાં દબાણના…
- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડિગ કેસના આરોપીને મળ્યા જામીન…
મુંબઇઃ મુંબઇની અદાલતે એડવર્ટાઇઝીંગ ફર્મના ડિરેક્ટર ભાવેશ ભીંડેને જામીન મંજૂર કર્યા છે. આ વર્ષે મે મહિનામાં અહીં ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ભાવેશ ભીંડે મુખ્ય આરોપી છે. આ પણ વાંચો :…