- ઇન્ટરનેશનલ
ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…
ઇઝરાયલ અને ગાઝા ઉપરાંત હવે ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી મધ્ય પૂર્વના વિસ્તારોમાં અશાંતિ પ્રવર્તે છે. દરમિયાન હાલમાં લીક થયેલા કેટલાક અમેરિકન દસ્તાવેજોમાં એવી માહિતી જાણવા મળી છે જેનાથી સનસની મચી જશે.ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી…
- આપણું ગુજરાત
દિવાળી ટાણે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને!
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વરસાદની શરૂઆત જૂનના બીજા અઠવાડિયાથી થઈ થઈ ગઈ હતી અને અત્યારે એટલે કે ઓકટોબર સુધી ચાલુ છે. સતત ચાલુ રહેતા વરસાદના કારણે આ વર્ષે ખેતીને વ્યાપકપણે નુકસાન પહોચ્યુ છે. જેમાં શાકભાજીને પણ ખૂબ જ નુકસાન થયુ…
- સ્પોર્ટસ
Still Not Out: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા Mohammed Shami એ આપ્યું મહત્ત્વનું નિવેદન…
ગુરુગ્રામઃ ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ની ફિટનેસને લઈને ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તેણે આજે કહ્યું હતું કે તેને હવે કોઈ દુખાવો થઇ રહ્યો નથી અને તે હવે આવતા મહિને શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની…
- સ્પોર્ટસ
બજરંગ અને વિનેશ ફોગાટ અંગે સાક્ષી મલિકે શું કહ્યું, પુસ્તકમાં કરી મોટી વાત…
નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના ગયા વર્ષે એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાંથી મુક્તિ લેવાના નિર્ણયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તેમના વિરોધ પ્રદર્શનની છબિ પ્રભાવિત થઇ કારણ કે તેમનું આ અભિયાન…
- આમચી મુંબઈ
હરિયાણામાં ભાજપના વિજયરથના સારથી હવે મહારાષ્ટ્રમાં પણ કામે લાગશે…
મુંબઈઃ હરિયાણામાં ભાજપની જીતની આશા ઓછી હતી, પરંતુ ભાજપે બાજી પલટી સતત ત્રીજીવાર સત્તાનું સૂકાન સંભાળ્યું છે. આ માટે બીજા બધા પાસાઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું ગ્રાઉન્ડ વર્ક કામ આવી ગયું હોવાનું કહેવાય છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપને…
- નેશનલ
કેન્દ્ર સરકારે ‘ઇ-શ્રમ વન સ્ટોપ સોલ્યુશન’ કર્યા શ્રી ગણેશઃ અસંગઠિત શ્રમિકોને જોડાવા અપીલ…
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે પાટનગરમાં ‘ઈ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન‘ લોન્ચ કર્યું હતું. સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક ક્ષેત્રની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે એક જ જગ્યાએ તમામ પ્રકારના…
- નેશનલ
કેનેડા, પાકિસ્તાન, ચીનના સબંધો પર જયશંકરે હૈયું ખોલ્યું: કહ્યું “આ છે ભારતના દુશ્મન….”
નવી દિલ્હી: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડા સાથેના બગડેલા સબંધો, ચીન સાથે એલઓએસી વિવાદ અને પાકિસ્તાનની મુલાકાતના મુદ્દે ખુલીને વાત કરી છે. વાતચીત દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે કયો દેશ ભારત માટે સમસ્યા અથવા મોટો પડકાર છે. એક…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: ચાર આરોપીની પોલીસ કસ્ટડી 25 ઑક્ટોબર સુધી લંબાવાઇ…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બે શૂટર સહિત ચાર આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 25 ઑક્ટોબર સુધી લંબાવી હતી. આ પણ વાંચો : થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા હરિયાણાના ગુરમેન…
- આમચી મુંબઈ
બહારગામ રહેતા મતદાતાઓને ઑનલાઈન નાણાં આપવાની વાત: વિધાનસભ્ય સામે ગુનો…
છત્રપતિ સંભાજીનગર: બહારગામ હોય એ લોકો મતદાનના દિવસે પોતાના મતવિસ્તારમાં આવીને મતદાન કરશે તો તેમને ઑનલાઈન નાણાં ચૂકવવામાં આવશે, એવું કહેતો શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર નો કથિત વીડિયો વાયરલ થતાં પોલીસે તેમની વિરુદ્ધ બિનદખલપાત્ર ગુનો (એનસી) નોંધ્યો હતો. આ પણ…