- નેશનલ
કેનેડા, પાકિસ્તાન, ચીનના સબંધો પર જયશંકરે હૈયું ખોલ્યું: કહ્યું “આ છે ભારતના દુશ્મન….”
નવી દિલ્હી: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડા સાથેના બગડેલા સબંધો, ચીન સાથે એલઓએસી વિવાદ અને પાકિસ્તાનની મુલાકાતના મુદ્દે ખુલીને વાત કરી છે. વાતચીત દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે કયો દેશ ભારત માટે સમસ્યા અથવા મોટો પડકાર છે. એક…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: ચાર આરોપીની પોલીસ કસ્ટડી 25 ઑક્ટોબર સુધી લંબાવાઇ…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બે શૂટર સહિત ચાર આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 25 ઑક્ટોબર સુધી લંબાવી હતી. આ પણ વાંચો : થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા હરિયાણાના ગુરમેન…
- આમચી મુંબઈ
બહારગામ રહેતા મતદાતાઓને ઑનલાઈન નાણાં આપવાની વાત: વિધાનસભ્ય સામે ગુનો…
છત્રપતિ સંભાજીનગર: બહારગામ હોય એ લોકો મતદાનના દિવસે પોતાના મતવિસ્તારમાં આવીને મતદાન કરશે તો તેમને ઑનલાઈન નાણાં ચૂકવવામાં આવશે, એવું કહેતો શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર નો કથિત વીડિયો વાયરલ થતાં પોલીસે તેમની વિરુદ્ધ બિનદખલપાત્ર ગુનો (એનસી) નોંધ્યો હતો. આ પણ…
- આમચી મુંબઈ
ભાજપ બાદ મનસેના ઉમેદવારોના નામ થયા જાહેર, જાણો રાજ ઠાકરેએ શું કહ્યું…
મુંબઈઃ ભાજપે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડયા બાદ અન્ય પક્ષોની યાદીની રાહ જોવાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ નામ જાહેર કર્યા છે. આ પણ વાંચો : RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં……
- સ્પોર્ટસ
ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા ભારતને હવે શું જરૂરી છે?
બેન્ગલૂરુ: ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ રવિવારે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટે હારી ગઈ એમ છતાં ટેસ્ટના વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ)ની ફાઇનલમાં પહોંચવાનો ભારતીય ટીમને હજી ઘણો મોકો છે. ભારતે હવે ચાર ટેસ્ટ જીતવી પડે અને બીજી…
- આમચી મુંબઈ
પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની ધરપકડ…
પુણે: પુણેમાં આયોજિત મ્યુઝિકલ કોન્સર્ટમાં હાજર 36 લોકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદ મળતાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 14 મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યા હતા. કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન પોલીસના જણાવ્યા…
- આપણું ગુજરાત
રાજયના વર્ગ-4 ના કર્મચારીઓની દિવાળી સુધરી: સરકારે કરી બોનસની જાહેરાત
ગાંધીનગર: દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે. સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ પણ વાંચો : ગુજરાતમાં ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે પગારમાં…
- આપણું ગુજરાત
સરકારે સ્વીકારી ક્ષત્રિય સમાજની માંગ: કેવડીયામાં બનશે 562 રાજવીઓનું મ્યુઝિયમ…
નર્મદાઃ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બન્યા બાદ આ જ સ્થળે અખંડ રાષ્ટ્રના એકીકરણ માટે પ્રદાન આપનારા દેશી રાજવીઓનું મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા વર્ષોથી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવતી હતી.…
- આમચી મુંબઈ
ઉદ્ધવસેના અને કૉંગ્રેસ વચ્ચે મનમેળ સધાયોઃ એમવીએની પહેલી યાદીનું મૂહુર્ત નક્કી થયું!
મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થઈ, પરંતુ મહાયુતી કે મહાગઠબંધન ક્યા કેટલી બેઠકો પર લડવાનો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ માત્ર આપણને ખબર નથી તેમ નથી, ખુદ પક્ષના નેતાઓ અને ટિકિટ ઈચ્છુકો પણ રાહ જોઈને બેઠા…