- નેશનલ
સ્વરા ભાસ્કરે CJI ચંદ્રચુડના નિવેદનને વખોડી કાઢ્યું, અયોધ્યા ચુકાદાને ભયાનક ગણાવ્યો…
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) તાજેતરમાં અયોધ્યા રામજન્મભૂમી-બાબરી મસ્જીદ મામલાના ચુકાદા અંગે એક નિવેદન આપ્યું હતું, આ ઘણા લોકો CJIના નિવેદનની ટીકા કરી રહ્યા છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ CJIના નિવેદનને વખોડી…
- આપણું ગુજરાત
અમદાવાદના SP રિંગ રોડ બનશે સિંગ્નલ મુક્ત: ઈધણ અને સમયની પણ થશે બચત…
અમદાવાદઃ અમદાવાદમાં સૌથી વધુ કોઇ સમસ્યાથી લોકો હેરાન થતાં હોય તો તે સમસ્યા છે ટ્રાફિકની. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના 26 બ્રિજ સાથે જોડાયેલા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં લાખો વાહન ચાલકોને ટ્રાફિક અને સિંગ્નલમાંથી મુક્ત બનશે.…
- સ્પેશિયલ ફિચર્સ
ઊંઘ ન આવવાની સમસ્યાથી વધી શકે છે અનેક બીમારીનો ખતરો, ઘસઘસાટ ઊંઘવા અપનાવો આ Tips
Health Tips: શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે. ડૉક્ટરોનું કહેવું છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો…
- નેશનલ
ભારતના GDP ગ્રોથ રેટને લઈને IMF એ કહી વાત, જાણો દુનિયાના દેશો વિશે શું કહ્યું…
નવી દિલ્હી: ભારતના જીડીપી વૃદ્ધિ દરને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ એક નવો અંદાજ જાહેર કર્યો છે. IMFએ ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતનો GDP વૃદ્ધિ દર 2023માં 8.2 ટકાથી ઘટીને 2024માં 7 ટકા અને 2025માં 6.5 ટકા થઈ શકે…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષીય મુલાકાત, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા…
કઝાનઃ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કાલે દ્વિપક્ષીય મુલાકાત થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, હું પુષ્ટિ કરું છું કે કાલે બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે. આ…
- આપણું ગુજરાત
ડાકોર-પ્રતાપનગર સ્ટેશનને હેરિટેજ-કલ્ચર થીમ: અપગ્રેડેશન કામગીરી પુરજોશમાં…
વડોદરા: વેસ્ટર્ન રેલ્વે દ્વારા 124 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ કરવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં 30 સ્ટેશન, વડોદરા ડિવિઝનમાં 18, રતલામમાં 19, અમદાવાદ અને ભાવનગર ડિવિઝનમાં 20-20 સ્ટેશન અને રાજકોટ ડિવિઝનમાં 17 સ્ટેશનનો સમાવેશ થાય…
- આમચી મુંબઈ
હરિયાણાની હારમાંથી કોંગ્રેસ બોધપાઠ લેશે?: ‘આપ’ અને સમાજવાદી પાર્ટી માટે શું છે Plan?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો વચ્ચે મુંબઈની બેઠકોને લઈને ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે અને તેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. સંભવિત ફોર્મ્યુલા મુજબ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) મુંબઈમાં મહત્તમ ૧૮ બેઠક પર…