- આમચી મુંબઈ
સલમાનને ધમકી આપવાનું લૉરેંસ બિશ્નોઈનું અસલી કારણ કાળિયાર નહીં પણ આ છે, જાણો શું કરી કબૂલાત…
મુંબઈઃ બોલિવુડ સ્ટાર સલમાન ખાન ને ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ પરિવારથી લઈને પ્રશાસન સુધી દરેક અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવે ખુદ લૉરેંસ બિશ્નોઈએ પોતાના…
- ઇન્ટરનેશનલ
BRICS 2024: 4 વર્ષના ટકરાવ પછી ‘ડ્રેગન’ના તેવર કેમ બદલાયા, જાણો સુપર સિક્રેટ?
કઝાનઃ રશિયાનું કઝાન શહેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એશિયાના બે મોટા દેશો ચીન અને ભારતના નેતાઓ 2020ની ગલવાન ઘાટી બાદ એક સાથે જોવા મળ્યા હતા. પરંતુ સવાલ છે કે ચાર વર્ષના ટકરાવ અને ગતિરોધ બાદ ચીનના તેવર કેવી રીતે…
- આપણું ગુજરાત
ઠગોથી સાવધાન! અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદમાં રૂ. 41.75 લાખની છેતરપિંડી…
અમદાવાદ: અમેરિકા જવા અને ત્યાં વસવા માટે ગુજરાતીમાં વધુ ક્રેઝ જોવા મળે છે, જેને કારણે ગુજરાતમાં યુએસના વિઝા અપાવવાના નામે થતી છેતરપીંડીની ઘટનાઓ પણ વધુ બનતી હોય છે. એવામાં તાજેતરમાં અમદાવાદમાં રૂ.41.75 લાખની છેતરપીંડીનો થયાનો કેસ નોંધાયો છે. અમેરિકાના વિઝા…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક ઃ ભાગ્ય પ્રમાણે ભોગવે જ છૂટકો!
એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. એક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: ‘લાંણ સૈં લપણ’ અહીં જે પ્રથમ શબ્દ…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…
કાઠિયાવાડમાં રાજવીઓનાં રજવાડાં હતાં ત્યારે પ્રજાવત્સલ્ય રાજાઓમાં આર્ષદૃષ્ટિને દૂરંદેશીતા જબરજસ્ત હતી. જેનું જીવન પ્રેરણાદાયી હોય, સમાજમાં રિસ્પેક્ટેબલને આત્મસંતોષી વ્યક્તિત્વને સમષ્ટિગત કાર્યશૈલીની પ્રણાલિકાનું ગૌરવગાન થતું હોયને ભૂરી… ભૂરી… પ્રશંસા જન… જન… કરતો હોય તેવા સૌરાષ્ટ્રના રાજવીઓમાં શિરમોર વ્યક્તિની ગણનામાં એક નામ…
- નેશનલ
સ્વરા ભાસ્કરે CJI ચંદ્રચુડના નિવેદનને વખોડી કાઢ્યું, અયોધ્યા ચુકાદાને ભયાનક ગણાવ્યો…
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે (CJI DY Chandrachud) તાજેતરમાં અયોધ્યા રામજન્મભૂમી-બાબરી મસ્જીદ મામલાના ચુકાદા અંગે એક નિવેદન આપ્યું હતું, આ ઘણા લોકો CJIના નિવેદનની ટીકા કરી રહ્યા છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ CJIના નિવેદનને વખોડી…
- આપણું ગુજરાત
અમદાવાદના SP રિંગ રોડ બનશે સિંગ્નલ મુક્ત: ઈધણ અને સમયની પણ થશે બચત…
અમદાવાદઃ અમદાવાદમાં સૌથી વધુ કોઇ સમસ્યાથી લોકો હેરાન થતાં હોય તો તે સમસ્યા છે ટ્રાફિકની. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના 26 બ્રિજ સાથે જોડાયેલા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં લાખો વાહન ચાલકોને ટ્રાફિક અને સિંગ્નલમાંથી મુક્ત બનશે.…
- સ્પેશિયલ ફિચર્સ
ઊંઘ ન આવવાની સમસ્યાથી વધી શકે છે અનેક બીમારીનો ખતરો, ઘસઘસાટ ઊંઘવા અપનાવો આ Tips
Health Tips: શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે. ડૉક્ટરોનું કહેવું છે કે જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો…