- નેશનલ
યુવાનોની વસ્તીનો દેશ બની રહ્યો છે વૃદ્ધોનો દેશ? કેંદ્ર સરકારના અહેવાલથી વધી ચિંતા…
નવી દિલ્હી: ભારતની છાપ યુવાનોના દેશ તરીકે છે, તાજેતરના જ એક અહેવાલ અનુસાર ભારત હવે ધીમે ધીમે વૃધ્ધોનો દેશ બની રહ્યો છે. તાજેતરમાં જ કેંદ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ‘યુથ ઇન ઇન્ડિયા 2022’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં વૃદ્ધોની…
- મનોરંજન
આજે છે અંબાણી ટ્વિન્સનો જન્મદિવસ, પિતાના પગલે પગલે ચાલે છે ઈશા અને આકાશ…
જે હંમેશાં ચર્ચામાં રહે છે તે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં આજે ડબલ સેલિબ્રેશનનો માહોલ છે કારણ કે આજે બન્નેની આંખના એક નહીં બે તારાનો જન્મદિવસ છે. આજે ઈશા અને આકાશનો જન્મદિવસ છે. આ જોડીયા ભાઈબહેન આજે 33 વર્ષના…
- આપણું ગુજરાત
આનંદો, ગુજરાત સરકારે 1 નવેમ્બરે જાહેર કરી રજા, જાણો કેમ લીધો નિર્ણય…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે શુક્રવાર, 1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ તારીખના સ્થાને, શનિવાર, 9 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓ ખુલ્લી અને કાર્યરત રહેશે.કેમ લેવામાં આવ્યો નિર્ણય આ પણ વાંચો : રાજયના વર્ગ-4…
- આમચી મુંબઈ
સલમાનને ધમકી આપવાનું લૉરેંસ બિશ્નોઈનું અસલી કારણ કાળિયાર નહીં પણ આ છે, જાણો શું કરી કબૂલાત…
મુંબઈઃ બોલિવુડ સ્ટાર સલમાન ખાન ને ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ પરિવારથી લઈને પ્રશાસન સુધી દરેક અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવે ખુદ લૉરેંસ બિશ્નોઈએ પોતાના…
- ઇન્ટરનેશનલ
BRICS 2024: 4 વર્ષના ટકરાવ પછી ‘ડ્રેગન’ના તેવર કેમ બદલાયા, જાણો સુપર સિક્રેટ?
કઝાનઃ રશિયાનું કઝાન શહેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એશિયાના બે મોટા દેશો ચીન અને ભારતના નેતાઓ 2020ની ગલવાન ઘાટી બાદ એક સાથે જોવા મળ્યા હતા. પરંતુ સવાલ છે કે ચાર વર્ષના ટકરાવ અને ગતિરોધ બાદ ચીનના તેવર કેવી રીતે…
- આપણું ગુજરાત
ઠગોથી સાવધાન! અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદમાં રૂ. 41.75 લાખની છેતરપિંડી…
અમદાવાદ: અમેરિકા જવા અને ત્યાં વસવા માટે ગુજરાતીમાં વધુ ક્રેઝ જોવા મળે છે, જેને કારણે ગુજરાતમાં યુએસના વિઝા અપાવવાના નામે થતી છેતરપીંડીની ઘટનાઓ પણ વધુ બનતી હોય છે. એવામાં તાજેતરમાં અમદાવાદમાં રૂ.41.75 લાખની છેતરપીંડીનો થયાનો કેસ નોંધાયો છે. અમેરિકાના વિઝા…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક ઃ ભાગ્ય પ્રમાણે ભોગવે જ છૂટકો!
એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. એક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: ‘લાંણ સૈં લપણ’ અહીં જે પ્રથમ શબ્દ…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…
કાઠિયાવાડમાં રાજવીઓનાં રજવાડાં હતાં ત્યારે પ્રજાવત્સલ્ય રાજાઓમાં આર્ષદૃષ્ટિને દૂરંદેશીતા જબરજસ્ત હતી. જેનું જીવન પ્રેરણાદાયી હોય, સમાજમાં રિસ્પેક્ટેબલને આત્મસંતોષી વ્યક્તિત્વને સમષ્ટિગત કાર્યશૈલીની પ્રણાલિકાનું ગૌરવગાન થતું હોયને ભૂરી… ભૂરી… પ્રશંસા જન… જન… કરતો હોય તેવા સૌરાષ્ટ્રના રાજવીઓમાં શિરમોર વ્યક્તિની ગણનામાં એક નામ…