- આમચી મુંબઈ
પવારે મોદી અને શાહ પાસેથી રાજીનામું માંગવું જોઈએ, સંજય રાઉતના વાક્ પ્રહાર…
મુંબઈ: શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે એનસીપી (SP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, શરદ પવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી રાજીનામાની માંગણી કરવી જોઈએ. કારણ આપતા રાઉતે કહ્યું…
- નેશનલ
દિલ્હીમાં લોહી વહેડાવવાની યોજના નિષ્ફળ! પોલીસે બે ISI એજન્ટોને પકડી પાડ્યા…
નવી દિલ્હી: ભારતમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજેન્સી ઇન્ટર સર્વિસ ઈન્ટેલીજન્સ(ISI)ના નેટવર્કને તોડી પાડવા વિવિધ એજન્સીઓ હાલ સઘન કાર્યવાહી કરી રહી છે. આ દિશામાં દિલ્હી પોલીસે મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ISIના સ્લીપર સેલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રાજકીય પક્ષોની એકતા આભાસી સાબિત થઈ…
-ભરત ભારદ્વાજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે ભારતીય લશ્કરે કરેલી કાર્યવાહી મુદ્દે દેશના રાજકીય પક્ષોએ બતાવેલી એકતા આભાસી સાબિત થઈ છે. ભારતીય આર્મીએ હાથ ધરેલાં ઓપરેશન સિંદૂરને તમામ વિપક્ષોએ વધાવ્યું હતું અને વખાણ્યું પણ હતું. એ વખતે આખો દેશ એક…
- આમચી મુંબઈ
જ્યોતિ મલ્હોત્રા બે વર્ષમાં ચાર વાર મુંબઈ આવીઃ પોલીસ કરી રહી છે તપાસ…
મુંબઈઃ ટ્રાવેલ બ્લોગર તરીકે જાણીતી હિસ્સારની જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનની જાસૂસ હોવાનું બહાર આવતા સૌ ચોંકી ગયા છે. જોકે તેનાં વિશે રોજ કોઈને કોઈ ચોંકાવનારી માહિતી બહાર આવી છ ત્યારે પંજાબ પોલીસને જાણ થઈ છે કે છેલ્લા બે વર્ષમાં જ્યોતિ ચાર…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં થયો અજીબ કાંડ! સરપંચે 20 લાખ રૂપિયામાં પંચાયતને જ ગીરવે મુકી દીધી…
ગુના, મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ગામના સરપંચે આખી પંચાયત ગીરવે મુકી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગુના જિલ્લાના કરોદ ગ્રામ પંચાયતને 20 લાખ રૂપિયામાં ગીરવે મુકી દેવામાં આવી હતી. એટલું…
- લાડકી
મુખ્બિરે ઈસ્લામ : સંપ, સલામતી, સુખનો સ્તંભ: મઝહબે ઈસ્લામ…
-અનવર વલિયાણી અલ્લાહે ઈન્સાન માટે અને ઈન્સાનની સમજણ અર્થે બધા સામાનો તૈયાર કર્યા છે એટલે તેના પર લાઝીમ (જરૂરી) છે કે તે હિદાયત (ધર્મની સાચી સમજ)ને ઉપયોગમાં લઈ, તે પ્રમાણે જીવન વિતાવે. ખુદાતઆલા કોઈપણ કોમને બરબાદ થતી જોવા ઈચ્છતો નથી.…
- પુરુષ
મનને ગમે એવું જીવો…એકલતા ઘેરી વળે ત્યારે મનગમતું કામ એ જ નીજ-આનંદ…
નીલા સંઘવી મિનાક્ષીબહેનની ઉંમર 70 વર્ષ. જીવનના આ પડાવે એ એકલા છે. જીવનસંધ્યાએ ઘણી વ્યક્તિની સાથે એવું બને છે. જીવનસાથીનો સાથ છૂટી જાય છે. સંતાનો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે. ત્યારે સ્ત્રી કે પુરુષ, બેમાંથી જે હયાત હોય તે…
- મનોરંજન
દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સ વધારે ચિંતામાંઃ અભિનેત્રી હૉસ્પિટલમાં…
સસુરલ સિમરકા સિરિયલથી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા કકક્ડ હાલમાં તેની બીમારીને લીધે ચર્ચામાં છે. દીપિકાના પતિ અને અભિનેતા શોએબે અગાઉ પોતાના વ્લોગમાં પત્નીની બીમારી વિશે ફેન્સને જણાવ્યું હતું. દીપિકાને લીવરમાં ટ્યૂમર હોવાની અને અભિનેત્રી તકલીફો સહન કરતી હોવાનું…
- શેર બજાર
ખુલતાની સાથે જ બજાર ગબડ્યું, સેન્સેક્સ 700 પોઈન્ટ તુટ્યો; આ સેક્ટરમાં મોટું ધોવાણ…
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ગબડ્યું (Indian Stock market opening) હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) આજે 268 પોઈન્ટના ઘટાડા સાથે 81,323 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 3 શેર ગ્રીન ઝોનમાં અને 27 શેર રેડ…