- નેશનલ
ઓડિશામાં પૂરગ્રસ્ત ગામમાંથી ૨૪ લોકોને બચાવાયા…
ભુવનેશ્વરઃ ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમે ભદ્રક જિલ્લાના એક ગામમાં ફસાયેલા ઓછામાં ઓછા ૨૪ લોકોને બચાવ્યા હતા. તેઓ ચક્રવાત દાનાને પગલે ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયા હતા. વાવાઝોડાને પગલે ઘણી નદીઓ ઉફાન પર આવી ગઇ હતી. આ જાણકારી…
- નેશનલ
ઇશાન કિશનના બિલ્ડર-પિતા પ્રણવ પાંડે જોડાયા આ પાર્ટીમાં…
પટના: એક તરફ વિકેટકીપર-બૅટર ઇશાન કિશન ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી પાંચ મૅચમાં ફટકારેલી બે સેન્ચુરીના પર્ફોર્મન્સના જોશ સાથે ઇન્ડિયા ‘એ’ ટીમની જોડે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો છે ત્યાં અહીં ભારતમાં તેના પિતા પ્રણવ પાંડેના રાજકીય ફલક પર નવો વળાંક આવ્યો છે. તેઓ…
- સ્પેશિયલ ફિચર્સ
40 વર્ષ બાદ દિવાળી પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ…
દિવાળીના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એટલે જ દિવાળીની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે 31મી ઓક્ટોબરના ગુરુવારે દિવાળી ઉજવાશે અને આ વખતની દિવાળી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે. દિવાળીના દિવસે માતા ગૌરી, ભગવાન ગણેશ,…
- સ્પોર્ટસ
‘રોહિતે ટી-20 વાળી માનસિકતા છોડવી જોઈએ’…કયા ભૂતપૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું કૅપ્ટન વિશે?
પુણે: રોહિત શર્માના સુકાનમાં ભારતની ટી-20 ટીમે હજી ચાર મહિના પહેલાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે રોહિતની ખૂબ વાહ-વાહ થઈ હતી. એ યાદગાર ચૅમ્પિયનપદ સાથે રોહિતે ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટને ગુડબાય પણ કરી હતી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું…
- આમચી મુંબઈ
આદિત્ય બાદ હવે સંજય રાઉતે રેલવે પ્રધાનને ઝાટ્ક્યા, કહ્યું કે મુંબઈ કરો…
મુંબઈઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ ખાતે થયેલી દોડભાગમાં નવ જણ ઘાયલ થયાની અને બે જણ ગંભીર હોવાની ખબરે રેલવે વિભાગને સાબદી કરી દીધી છે. દિવાળીના સમયે લોકો લાખોની સંખ્યામાં પોતાના શહેર કે રાજ્યમાં જતા હોવાથી ટ્રેન અને બસ સ્ટેશનો પર ભારે…
- આમચી મુંબઈ
શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…
Maharashtra Elections 2024: શરદ પવારની આગેવાની હેઠળની NCP(SP)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ તેની યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ રાજ્યની એરંડોલ વિધાનસભા બેઠક પરથી સતીશ અન્ના પાટીલ પર વિશ્વાસ વ્યક્ત…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મોટો ખુલાસો, પોલીસે જણાવ્યું કોણ છે કેસનો વોન્ટેડ આરોપી…
Baba Siddique Murder News: એનસીપીના વરિષ્ઠ નેતા (NCP Leader) બાબા સિદ્દીકી (Baba Siddique Murder Case) હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch) અનમોલ બિશ્નોઈને (Anmol Bishnoi) વોન્ટેડ આરોપી બતાવ્યો છે. મુંબઈ પોલીસની તપાસ…